આસો સુદ ૧૧
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
આસો સુદ ૧૧ ને ગુજરાતી માં આસો સુદ એકાદશી કે આસો સુદ અગીયારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના બારમા અને છેલ્લા મહિનાનો અગીયારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના સાતમાં મહિનાનો અગીયારમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
મહત્વની ઘટનાઓ [૨] ફેરફાર કરો
- ૨૦૦૫ - મહેસાણા જીલ્લાના બેચરાજી તાલુકાના કનોડા ગામમાં આવેલ બહુસ્મર્ણા માતાજીના દેવસ્થાનમાં મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા થઈ. (3)
જન્મ ફેરફાર કરો
અવસાન ફેરફાર કરો
- ૧૭૫૪ કચ્છના રાવ રાયધણજીનું અવસાન
- ૧૮૯૯ (ઇ.સ. 1843) કવિ બાપુસાહેબ ગાયકવાડ
- ૧૯૧૭ આનંદાનંદ સ્વામી (જેમણે અમદાવાદમાં કાળુપુરમાં સ્વામિનારાયણ મંદિર બનાવ્યું.)
સંદર્ભ ફેરફાર કરો
- ↑ તિથીતોરણ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.