૨૬ ઓગસ્ટનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૨૩૮મો (લિપ વર્ષ દરમ્યાન ૨૩૯મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૨૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૩૦૩ – અલાઉદ્દિન ખિલજીએ ચિત્તોડગઢનો કબ્જો કર્યો.
  • ૧૮૫૮ – તાર (ટેલિગ્રાફ) દ્વારા પ્રથમ સમાચાર મોકલાયા.
  • ૧૮૮૩ – 'ક્રકતોવ'નો જવાળામુખી વિસ્ફોટ થયો.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો