ખાલસા,એ શબ્દનું મુળ ફારસી ભાષામાં છે, જેનો અર્થ "શુધ્ધ શીખોનો સમુહ" તેવો થાય છે. ખરેખરતો ખાલસાની સ્થાપના "ધર્મયોદ્ધાઓ"નાં સમુહ તરીકે, દશમાં ગુરુ ગુરુ ગોવિંદસિંહ દ્વારા, માર્ચ ૩૦,૧૬૯૯નાં કરવામાં આવેલ. આ નામ ગુરુ દ્વારા તેમનાં તમામ અનુયાયીઓને,'અમૃત સંચાર' સમારોહમાં આપવામાં આવેલ.

ખાલસાના પ્રારંભિક અકાલી શીખ યોદ્ધાઓ

ખાલસાનો શબ્દસઃ અર્થ "શુદ્ધ" તેવો થાય છે, જે ફારસીભાષાનાં "ખાલિસ" એટલેકે "શુદ્ધ" પરથી આવેલ છે.