ગોપાળ કૃષ્ણ ગોસ્વામીના ગુરુ એ.સી. ભક્તિવેદાંત સ્વામી પ્રભુપાદ હતા. ગોપાળ કૃષ્ણ ગોસ્વામી આંતરરાષ્ટ્રીય સ્તરે કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર કરે છે. ગોપાળ કૃષ્ણ ગોસ્વામી ઇસ્કોનના સંન્યાસી છે. ગોપાળ કૃષ્ણ ગોસ્વામી ભક્તિવેદાંત બુક ટ્રસ્ટના ભારતના પ્રમુખ છે.

ગોપાળ કૃષ્ણ ગોસ્વામી

બાહ્ય કડીઓ ફેરફાર કરો