ચર્ચા:ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ

છેલ્લી ટીપ્પણી: નામ તબદીલ વિષય પર Aniket વડે ૫ વર્ષ પહેલાં

નમ્ર વિનંતિ ફેરફાર કરો

પ્રોજેક્ટ ટાઈગર હેઠળ સહયોગ કરી રહેલા સર્વે મિત્રોને ખૂબ જ અભિનંદન સાથે એક વિનંતી કરવાની કે નવા લેખ બનાવીએ ત્યારે એમાં સંદર્ભો ચકાસીને મુકીએ. કોઈની ભૂલ કાઢવા માટે નહી પણ ફક્ત ઉપલક નજરે જોતા ધ્યાનમાં આવેલી હકીકત ફક્ત ઉદાહરણ તરીકે કહુ તો આ નવો જ લેખ "ગોપાલદાસ અમ્બૈદાસ દેસાઈ" બહુ સુંદર થયો છે પણ એમાં કરવામાં આવેલા પહેલા જ દાવાનો સંદર્ભ કાર્ય કરતો નથી અને Page Not Found (404) દર્શાવે છે. એટલે એને [સંદર્ભ આપો]માં તબદીલ કરૂ છું. આપ સહુના સહકારની અપેક્ષા છે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૧૧:૪૬, ૧૮ મે ૨૦૧૮ (IST)ઉત્તર

નામ તબદીલ ફેરફાર કરો

મોતીભાઈ અમીનના પુસ્તકમાં આમના વિષે એક આખુ પ્રકરણ મળી આવ્યું છે. એ પુસ્તકમાં જે જોડણી છે એ પ્રમાણે નામની જોડણી બદલી છે. આભાર. --A. Bhatt (ચર્ચા) ૨૩:૩૨, ૨૪ જૂન ૨૦૧૮ (IST)ઉત્તર

Return to "ગોપાળદાસ અંબઈદાસ દેસાઈ" page.