આ લેખનું નામ બદલવું જોઈએ તેમ મને લાગે છે, કારણકે લેખ ખરેખર ખ્રિસ્તી ધર્મની માન્યતા ઉપર છે, તેમાં વ્યાપક પણે વળગાડ અને વળગાડ મુક્તિની વાત નથી આવતી તેવું મને ઉપર-ઉપરના વાંચન પરથી લાગ્યું.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૦૬, ૭ જાન્યુઆરી ૨૦૧૧ (UTC)

Return to "વળગાડ મુક્તિ" page.