ચૈતન્ય ચરિતામૃતની રચના કૃષ્ણદાસ કવિરાજે કરી હતી. આ ગ્રંથમાં ગૌડીય વૈષ્ણવો જેમને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ અને રાધા રાણીના મિશ્ર અવતાર રૂપ માને છે એવા ચૈતન્ય મહાપ્રભુનું જીવન ચરીત્ર આલેખાયેલું છે.


ચૈતન્ય ચરિતામૃતમાં કુલ ત્રણ ભાગ છે.

  • (૧)આદીલીલા
  • (૨)મધ્યલીલા અને
  • (૩)અંત્યલીલા.

આ દરેક ભાગ ચૈતન્ય મહાપ્રભુના જીવનના જુદા જુદા તબક્કાઓ પ્રમાણે વહેંચાયેલા છે.

બાહ્ય કડીઓ ફેરફાર કરો