જેઠ સુદ ૧૫
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
જેઠ સુદ ૧૫ને ગુજરાતીમાં જેઠ સુદ પૂનમ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના આઠમા મહિનાનો પંદરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના ત્રીજા મહિનાનો પંદરમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
- દેવસ્થાન પૂર્ણિમા [૧]
- કબીર જયંતિ [૧]
- સ્નાન યાત્રા (ભગવાન જગન્નાથ)
મહત્વની ઘટનાઓ [૨] ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
- ૧૨૯૭ - સંત કબીર
અવસાન ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ ૧.૦ ૧.૧ તિથીતોરણ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.