રાજા ટોડરમલ શહેનશાહ અકબરના સમયકાળમાં મોગલ શાસનના ખજાનચી (નાણામંત્રી) હતા. તેમનો જન્મ ઉત્તરપ્રદેશના લાહરપુરમાં થયો હતો[૧][૨] . તેઓ અકબરના નવરત્નો પૈકીના એક રત્ન તરીકે જાણીતા હતા. તેમને પ્રથમ આગ્રા નો કારભાર સોપવામાં આવ્યો હતો અને પછી તેઓ ગુજરાતમાં વસ્યા હતા અને ગુજરાતનો પણ કારભાર સંભાળ્યો હતો.

ટોડરમલ

સંદર્ભો ફેરફાર કરો

  1. The Ain i Akbari by Abul Fazlallami, translated from the original Persian, by H. Blochmann, M.A. and Colonel H. S. Jarrett, Volume 1, Page 376, Low Price Publications India
  2. The Akbar Nama : Abu-I-Fazl : Translated from the Persian by Henry Beveridge, ICS. Pages : 61-62. Vol. III

બાહ્ય કડીઓ ફેરફાર કરો