થઇ જશે! (ચલચિત્ર)

૨૦૧૬ ફિલ્મ

થઇ જશે! ૨૦૧૬માં રજૂ થયેલ શહેરી પાશ્વભૂમિકા ધરાવતું એક ગુજરાતી ચલચિત્ર છે, જેનું લેખન અને દિગ્દર્શન નિરવ બારોટે કર્યું છે.[૧] આ ચલચિત્ર અમદાવાદ શહેરમાં પોતાના ધ્યેયને હાંસલ કરવા સંઘર્ષ કરતાં મધ્યમ વર્ગના વ્યક્તિની કથા છે. આ ચલચિત્રમાં મનોજ જોષી,[૨] મલ્હાર ઠક્કર અને મોનલ ગજ્જરે અભિનય કર્યો છે. આ ચલચિત્ર ૩ જૂન, ૨૦૧૬ના રોજ રજૂ થયું હતું.

થઇ જશે!
દિગ્દર્શકનિરવ બારોટ
લેખકનિરવ બારોટ
પટકથા લેખક
  • જય ભટ્ટ
  • નિરવ બારોટ
નિર્માતાઅજય પટેલ
કલાકારો
સંપાદનનિરવ પંચાલ
સંગીતહેમાંગ ધોળકિયા
રજૂઆત તારીખ
૩ જૂન ૨૦૧૬
દેશભારત
ભાષાગુજરાતી

પાત્ર ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Nirav Barot's 'Thai Jashe!'".
  2. "Manoj Joshi shoots for his forthcoming Gujarati movie 'Thai Jashe!' in Jetpur". DNAIndia. ૧૯ ફેબ્રુઆરી ૨૦૧૬. મૂળ માંથી 2017-08-19 પર સંગ્રહિત. મેળવેલ 2016-06-06.