૧૮ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૨૨મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૩ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

  • ૧૯૦૧ – વી. શાંતારામ, ભારતીય અભિનેતા, દિગ્દર્શક, નિર્માતા અને પટકથા લેખક (અ. ૧૯૮૪)
  • ૧૯૧૦ – બટુકેશ્વર દત્ત, ભારતીય ક્રાંતિકારી (અ. ૧૯૬૫)
  • ૧૯૭૯ – નીતિ મોહન, ભારતીય પાર્શ્વગાયિકા

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો