અર્થ ફેરફાર કરો

પયગંબર એટલે અલ્લાહ નો પયગામ પહોંચાડનાર જેનો અર્થ સંદેશાવાહક એવો થાય છે.

સમજુતી ફેરફાર કરો

યહૂદી ધર્મ, ઇસ્‍લામ ધર્મ, ઇસાઇ ધર્મ ના મત મુજબ આશરે ૧,૨૪,૦૦૦ જેટલા પયગંબર થઇ ગયા છે. જેમા થી ૪ પયગંબર પર આકાશી કીતાબ‍ (ધર્મ પુસ્તક) ઉતારવામાં આવ્યું છે. જે તૌરાત, જબૂર અને ઈંજીલ અને કુરાન છે.

પયગંબરો ફેરફાર કરો

  • પયગંબર મુસા (મોસેજ),
  • પયગંબર નુહ,
  • હિન્દુ ધર્મ અનુસાર મનુ,
  • ઇસાઇ ધર્મ અનુસાર નોહા,
  • પયગંબર ઇસા ‍(ઇસુ),
  • પયગંબર આદમ એદમ,
  • પયગંબર સુલેમાન (સોલોમન),
  • પયગંબર મહંમદ સલ્લલ્લાહુ અલયહી વસલ્લમ (અથવા મુહંમદ સ.અ.વ.)

મુખ્ય છે.