૨૭ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૮મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૭ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૨૦૦૨ - ગોધરામાં સાબરમતી એક્સ્પ્રેસ ટ્રેનમાં ૫૯ હિંદુ યાત્રાળુઓને જીવતા સળગાવી દેવામાં આવ્યા, જેના પ્રત્યાઘાત રુપે ગુજરાતમાં કોમી રમખાણો ફાટી નીકળ્યાં હતાં.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો