ફેબ્રુઆરી ૨૭
તારીખ
૨૭ ફેબ્રુઆરી નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૫૮મો (લિપ વર્ષ દરમ્યાન પણ ૫૮મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૩૦૭ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
- ૧૮૯૮ - બચુભાઇ રાવત, સંપાદક અને કલા વિવેચક (અ. ૧૯૮૦)
અવસાન ફેરફાર કરો
- ૧૯૧૬ – સોહનલાલ પાઠક, પંજાબના ભારતીય ક્રાંતિકારી અને ગદર પક્ષના સભ્ય (જ. ૧૮૮૩)
- ૧૯૩૧ – ચંદ્રશેખર આઝાદ, ભારતીય ક્રાંતિકારી (જ. ૧૯૦૬)
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
બાહ્ય કડીઓ ફેરફાર કરો
- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૨૨-૧૨-૨૬ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર February 27 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |