ભાદરવા સુદ ૧૨ ને ગુજરાતી માં ભાદરવા સુદ દ્વાદશી કે ભાદરવા સુદ બારસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના અગીયારમાં મહિનાનો બારમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો બારમો દિવસ છે. આ દિવસને વામન દ્વાદશી કે વામન જયંતિ પણ કહેવામાં આવે છે કેમકે આજના આ દિવસે વામન ભગવાન પ્રગટ થયા હતા.

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

મહત્વની ઘટનાઓ [૨] ફેરફાર કરો

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. તિથીતોરણ
  2. વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.