મોરારીબાપુ

ભારતીય ઉપદેશક

મોરારીબાપુ રામાયણના કથાકાર છે. તેમનો જન્મ મહુવા તાલુકાના તલગાજરડા ગામમાં થયો હતો.[૧] તેઓ પ્રખર રામકથા કાર છે. તેઓએ માત્ર રામાયણ જ નહી, સાહિત્યને પણ એટલું જ મહત્વ આપ્યું છે. તેમની પ્રેરણાથી ઘણાં બધાં સાહિત્ય પુરસ્કારો આપવામાં આવે છે.

મોરારીબાપુ
જન્મ૨૫ સપ્ટેમ્બર ૧૯૪૬ Edit this on Wikidata
મહુવા Edit this on Wikidata

સંદર્ભ ફેરફાર કરો

  1. "yogausa.com". www.yogausa.com. મૂળ માંથી 2009-08-28 પર સંગ્રહિત. મેળવેલ ૨ ફેબ્રુઆરી ૨૦૧૭.

બાહ્ય કડીઓ ફેરફાર કરો