વૈશાખ સુદ ૪
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
વૈશાખ સુદ ૪ને ગુજરાતીમાં વૈશાખ સુદ ચોથ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના સાતમા મહિનાનો ચોથો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના બીજા મહિનાનો ચોથો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
- વિનાયક ચતૃર્થી , અંગારકી વિનાયક ચોથ [૧]
- શાસ્ત્રીજી મહારાજ અંતઃધ્યાન તિથી [૨]
મહત્વની ઘટનાઓ [૩] ફેરફાર કરો
જન્મ ફેરફાર કરો
- ???? - ગૌરીપુત્ર ગણેશ
અવસાન ફેરફાર કરો
- ૨૦૦૭ (મે ૧૦,૧૯૫૧) - શાસ્ત્રીજી મહારાજ - સ્વામિનારાયણ સંપ્રદાય (જ.મહા સુદ ૫,૧૯૨૧ (જાન્યુઆરી ૩૧,૧૮૬૫))[૪] [૫]
સંદર્ભ ફેરફાર કરો
- ↑ તિથીતોરણ
- ↑ તિથીતોરણ
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
- ↑ "શાસ્ત્રીજી મહારાજ વિશે,કાકાજી.ઓર્ગ". મૂળ માંથી 2008-07-04 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-27.
- ↑ તારીખની વિક્રમસંવતમાં ગણના:'કેલેન્ડર મેજીક'