શિવ સંહિતાહઠયોગ વિશેના ત્રણ ગ્રંથો પૈકીનો એક એવો હિંદુ ધર્મનો મહત્વનો ગ્રંથ છે. આ ગ્રંથ સિવાય અન્ય બે ગ્રંથો હઠયોગ પ્રદીપિકા તેમ જ ઘેરંડ સંહિતા][૧]. પણ હઠયોગ વિશેના હિંદુ ધર્મના મહત્વના ગ્રંથો ગણાય છે. આ ગ્રંથના રચયિતા અજ્ઞાત છે.[૨]. આ સંહિતા શંકર ભગવાને પાર્વતીને ઉદ્દેશીને કહી હતી. ("શિવ સંહિતા" એટલે કે "શિવજીની આચારસંહિતા". [૨]. શિવ સંહિતા હઠયોગ માટેની સૌથી વિસ્તૃત અને લોકમાન્ય સંહિતા છે [૩].

સંદર્ભો ફેરફાર કરો

  1. "Hatha Yoga". Yoga Magic. મૂળ માંથી 2012-05-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૭-૦૨-૧૩.
  2. ૨.૦ ૨.૧ "Shiva Samhita". મૂળ માંથી 2007-09-29 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૭-૦૨-૧૩.
  3. Linda Sparrowe. "The History of Yoga". Yoga Journal. મૂળ માંથી 2007-08-23 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૭-૦૨-૧૩.

બાહ્ય કડીઓ ફેરફાર કરો