સામલાપુરા (તા. ઇડર)

ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ

સામલાપુરા (તા. ઇડર) ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર પૂર્વ ભાગમાં આવેલા સાબરકાંઠા જિલ્લામાં આવેલા અને અરવલ્લી પર્વતમાળાના દક્ષિણ ભાગમાં આવેલા ઇડર તાલુકાનું એક ગામ છે. સામલાપુરા ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે ઘઉં, જીરુ, બાજરી, કપાસ, દિવેલી તેમ જ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.

સમલાપુર
—  ગામ  —
સમલાપુરનું
ગુજરાત અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°50′00″N 73°00′00″E / 23.833333°N 73°E / 23.833333; 73
દેશ ભારત
રાજ્ય ગુજરાત
જિલ્લો સાબરકાંઠા
તાલુકો ઇડર
અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી,હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
સગવડો પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી, દૂધની ડેરી
મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, પશુપાલન
મુખ્ય ખેત-ઉત્પાદનો ઘઉં, જીરુ, બાજરી, કપાસ,
દિવેલી શાકભાજી

ઇતિહાસ ફેરફાર કરો

સમલાપુર ગામનુ નામ સામરસિંંહ રાઠોડ ના નામથી રાખવામા આવેલુ છે. તેઓએ વડ્નગર ઉપર વિજય મેળવ્‍યો હતો. અને ઇડરની જાગીરમાં વડનગરનેે સોંપ્‍યુ હતુ. તેના લીઘે હાલમાં તેઅોના વંશજોને ઇડર સ્‍ટેટના જાગીરદાર તરીકે ઓળખવામાં આવે છે. [સંદર્ભ આપો]

ધાર્મિક સ્થળો ફેરફાર કરો

સમલાપુર ગામમાં રાઠોડ રાજપુતોના કુળદેવી મા નાગણેશ્વરી નું ખુબ જ મોટુ મંદીર આવેલુ છે. આ સિવાય ગામમાં પ્રવેશતા શ્રી મહાકાળી માં, શ્રી અંબે ભવાની માં તથા શ્રી બ્રહ્માણી માં તથા રેપરી માં ના પણ મંદીરો આવેલા છે.