ઈશ્વરભાઈ રમણભાઈ પરમારભારતીય રાજકારણી છે અને ગુજરાત સરકારમાં સામાજિક ન્યાય, પછાત વર્ગ વિકાસના વર્તમાન મંત્રી છે. તેઓ સુરતના બારડોલી વિધાનસભા મત વિસ્તારના ધારાસભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના રાજકારણી છે. તેઓ ૨૦૧૨ અને ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ચૂંટાયા હતા.[૧]

ઈશ્વરભાઈ પરમાર
સામાજિક ન્યાય, પછાત વર્ગ વિકાસ, ગુજરાત સરકાર
પદ પર
૨૬ ડિસેમ્બર ૨૦૧૭ – સપ્ટેમ્બર ૨૦૨૧
પુરોગામીઆત્મારામ પરમાર
અનુગામીપ્રદિપ પરમાર
ગુજરાત વિધાનસભાના સભ્ય
પદ પર
Assumed office
૨૦૧૭
બેઠકબારડોલી
અંગત વિગતો
જન્મ (1971-03-01) 1 March 1971 (ઉંમર 53)
બારડોલી, સુરત જિલ્લો
રાષ્ટ્રીયતાભારતીય
રાજકીય પક્ષભારતીય જનતા પાર્ટી

સંદર્ભ ફેરફાર કરો

  1. "Shri Vijaybhai Rupani & Shri Nitinbhai Patel sworn in as CM & Dy.CM of Gujarat". Cmogujarat.gov.in. મેળવેલ December 28, 2017. CS1 maint: discouraged parameter (link)