ઉપાધ્યાય એટલે કે ઉપાધિ ટાળી સમાધિ આપનાર.

વ્યાખ્યા ફેરફાર કરો

જૈન દર્શન અનુસાર ઉપાધ્યાયની વ્યાખ્યા : જે સ્વયં આગમ=સિદ્ધાંતને ભણે અને બીજાને ભણાવે, તેમજ શંકાઓનું સમાધાન કરે,ઉપાધિ ટાળી સમાધિ આપે તેમને ઉપાધ્યાય કહે છે.