ખડોતિયા જૈન તીર્થ ભારત દેશના મધ્ય પ્રદેશ રાજ્યમાં આવેલા ઈંદોર શહેરથી ૪૫ કિલોમીટર અંતરે દેપાલપુર તાલુકાના ખડોતિયા ગામમાં આવેલું જૈન તીર્થ છે.

ખડોતિયા
—  ગામ  —
ખડોતિયાનું
મધ્ય પ્રદેશ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 22°55′36″N 75°40′32″E / 22.9267787°N 75.6756269°E / 22.9267787; 75.6756269
દેશ ભારત
રાજ્ય મધ્ય પ્રદેશ
જિલ્લો ઈંદોર
વસ્તી ૬૫૧ (૨૦૧૧)
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 22 metres (72 ft)

કોડ
  • • પીન કોડ • 453115
    • ફોન કોડ • +07322
    વાહન • MP-09
ખડોતિયા જૈન મંદિર

આ જૈન મંદિરમાં આદિનાથ કેશવર્ણની ૫૪૦ વર્ષ જૂની મૂર્તિ આવેલી છે. ઋષભ ધર્મચક્ર વિહાર ટ્રસ્ટ દ્વારા ૨૦૧૦માં મંદિરનું પુન:નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું હતું.[૧]

સંદર્ભ ફેરફાર કરો