ગણેશ વાસુદેવ માવળંકર

20મીં સદી ના ભારતીય રાજનેતા

ગણેશ વાસુદેવ માવળંકર (૨૭ નવેમ્બર, ૧૮૮૮- ૨૭ ફેબ્રુઆરી, ૧૯૫૬) દાદાસાહેબના નામથી જાણીતા સ્વાતંત્ર્ય કાર્યકર, કેન્દ્રીય ધારાસભાના (૧૯૪૬થી ૧૯૪૭ સુધી) પ્રમુખ, ભારતીય બંધારણ સભાના સ્પીકર અને પાછળથી ભારતીય સંસદના નીચલા ગૃહ લોકસભાના પ્રથમ અધ્યક્ષ બન્યા હતા.

ગણેશ વાસુદેવ માવળંકર
गणेश वासुदेव मावळणकर
ગણેશ વાસુદેવ માવળંકર, જૂન ૧૯૪૨
૧ લા લોકસભાના અધ્યક્ષ
પદ પર
૧૫ મે ૧૯૫૨ – ૨૭ ફેબ્રુઆરી ૧૯૫૬
ડેપ્યુટીએમ. એ. અયંગર
અનુગામીએમ. એ. અયંગર
બેઠકઅમદાવાદ
અંગત વિગતો
જન્મ(1888-11-27)27 November 1888
વડોદરા
મૃત્યુ27 February 1956(1956-02-27) (ઉંમર 67)
અમદાવાદ
રાજકીય પક્ષભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
જીવનસાથીસુશીલા ગણેશ માવળંકર[૧]
૫ જુલાઇ, ૨૦૦૯
સ્ત્રોત: [૧]
બળવંતરાય ઠાકોર, સરદાર પટેલ અને ગણેશ માવળંકર, અમદાવાદ મ્યુનિસિપાલીટી ખાતે એક કાર્યક્રમમાં, ૧૯૩૫

સંદર્ભ ફેરફાર કરો

  1. Jain, C. K. (1993). Women parliamentarians in India. Surjeet Publications. પૃષ્ઠ 697.
Political offices
પુરોગામી
લોકસભાના અધ્યક્ષ
૧૯૫૨–૧૯૫૬
અનુગામી
એમ એ અયંગ્ગર