ગાંધીવાદી અર્થશાસ્ત્ર

ગાંધીવાદી અર્થશાસ્ત્રભારતીય નેતા મહાત્મા ગાંધી દ્વારા વિસ્તૃત આધ્યાત્મિક અને સામાજિક-આર્થિક સિદ્ધાંતો પર આધારિત આર્થિક વિચારની એક શાળા છે. તે સામાન્યતઃ માનવીને તાર્કિક પદાર્થ--કે જે હંમેશા પોતાનો સ્વાર્થ વધારે, જે શાસ્ત્રીય અર્થશાસ્ત્રનો પાયો પણ છે--તરીકે અવગણે છે.

૧૯૧૭માં પ્રકાશિત "હિંદ સ્વરાજ"નું મુખપૃષ્ઠ

ગાંધીજીએ પાશ્ચાત્ય અર્થપ્રણાલીઓને માનવીની જરૂરીયાતો માટે અસ્થિર અને વિનાશકારી કહી હતી કારણ કે તે પ્રણાલીઓ તેમના શબ્દોમાં "ઇચ્છાઓના ગુણાકાર" પર આધારિત હતી. તેનાથી વિપરીત, ગાંધીજીનું આર્થિક મૉડલ જરૂરીયાતોની પૂર્તિ (મતલબ અને સમુદાયની જરૂરીયાતો સહિત) પર આધારિત હતું. આર્થિક શાખા તરીકે, ઉત્પન્ન થયેલા આ મૉડલમાં સંરક્ષણવાદ, રાષ્ટ્રવાદ, અહિંસાના સિદ્ધાંતો અને ઉદ્દેશોનું પાલન, અને સામાજિક-આર્થિક સુમેળની તરફેણમાં વર્ગ યુદ્ધને નકારી કાઢવાનાં તત્વો શામેલ હતાં. ગાંધીજીના આર્થિક વિચારો પણ આધ્યાત્મિક વિકાસ અને ભૌતિકવાદના અસ્વીકાર સાથે સુમેળને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય ધરાવે છે.

"ગાંધીવાદી અર્થશાસ્ત્ર" શબ્દ જે.સી.કુમારપ્પા, કે જેઓ ગાંધીજીના નજીકના સમર્થક હતા, દ્વારા ગઢવામાં આવ્યો હતો. [૧]

આ પણ જુઓ ફેરફાર કરો

સંદર્ભો ફેરફાર કરો

  1. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,