ગુજરાત સાહિત્ય સભા, જે સોશિયલ એન્ડ લિટરરી એશોશિએશન નામે ઓળખાતી હતી, અમદાવાદ, ગુજરાતમાં આવેલી સાહિત્યના પ્રચાર માટે કાર્યરત સંસ્થા છે. તેની સ્થાપના રણજિતરામ વાવાભાઇ મહેતા એ ૧૮૯૮માં કરી હતી.[૧] તેનું નામ ૧૯૦૫માં બદલવામાં આવ્યુ હતું.[૨][૩]

આ સંસ્થાનો મુખ્ય હેતુ મહાન ગુજરાતી સાહિત્યકારોની જન્મ જયંતિ ઉજવવાનો, પુસ્તક પ્રકાશન અને હસ્તપ્રતો સાચવવાનો છે. ગુજરાત સાહિત્ય સભા રણજિતરામ સુવર્ણચંદ્રક આપે છે[૩] અને તે ગુજરાતમાં સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાય છે.[૨][૪]

પ્રમુખોની યાદી ફેરફાર કરો

નીચે પ્રમાણેના લોકોએ સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપી છે:[૫]

ક્રમ પ્રમુખ શરુ અંત
રમણભાઈ નીલકંઠ ૧૯૦૪ ૧૯૨૮
કેશવલાલ ધ્રુવ ૧૯૨૮ ૧૩ માર્ચ ૧૯૩૮
આનંદશંકર ધ્રુવ ૧૯૩૮ ૧૯૪૨
રામનારાયણ પાઠક ૧૯૪૨ ૧૯૪૭
વિદ્યાગૌરી નીલકંઠ ૧૯૪૭ ૧૯૫૯
રસિકલાલ પરીખ ૧૯૫૯ ?

ઉપપ્રમુખોની યાદી ફેરફાર કરો

નીચે પ્રમાણેના લોકોએ સંસ્થાના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી છે:[૫]

ક્રમ ઉપપ્રમુખ શરુ અંત
જનુભાઈ અચરતલાલ સૈયદ ૧૯૨૨ ૧૯૨૫
સાકરલાલ અમૃતલાલ દવે ૧૯૨૫ ૧૯૨૬
હરીપ્રસાદ વ્રજરાય દેસાઈ ૧૯૨૬ ૧૯૫૦
ગૌરીશંકર જોશી ૧૯૪૭ ૧૯૫૭
ચુનીલાલ વર્ધમાન શાહ ૧૯૫૯ ૧૯૬૪
અનંતરાય રાવળ ૧૯૬૪ ?

સંદર્ભો ફેરફાર કરો

  1. "first suggested the concept of Mahagujarat in a meeting of the Gujarat Sahitya Sabha, held in Karachi in 1937". The Times of India. મેળવેલ ૨૦ માર્ચ ૨૦૧૮.
  2. ૨.૦ ૨.૧ Choudhuri, Indra Nath, સંપાદક (૨૦૧૬). Encyclopaedia of Indian Literature: I-L. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૨૩૬૬. ISBN 978-81-260-4758-1.
  3. ૩.૦ ૩.૧ Brahmabhatt, Prasad (2010). અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ - આધુનિક અને અનુઆધુનિક યુગ. Ahmedabad: Parshwa Publication. પૃષ્ઠ 394, 403. ISBN 978-93-5108-247-7.
  4. Jhaveri, Mansukhlal (૧૯૭૮). History of Gujarati Literature. New Delhi: Sahitya Akademi. પૃષ્ઠ ૨૩૪. OCLC 825734488.
  5. ૫.૦ ૫.૧ Keshavram Kashiram Shastri (૧૯૭૭). Gujarat Na Saraswato (Who's Who in Gujarati Literature). Ahmedabad: Gujarat Sahitya Sabha. પૃષ્ઠ ૧૪-૧૫.