ચર્ચા:જુનેદ મહંમદ પટેલ

છેલ્લી ટીપ્પણી: વિકિપીડિયા નિતી વિરુદ્ધ વિષય પર Dsvyas વડે ૧ વર્ષ પહેલાં

વિકિપીડિયા નિતી વિરુદ્ધ ફેરફાર કરો

@Aniket @Dsvyas, આ પાનું વારંવાર બની રહ્યું છે. લેખનો વિષય ૧. નોંધપાત્ર વ્યક્તિ નથી, તેમજ ૨. નોંધપાત્રતા માટે પૂરતા તટસ્થ સંદર્ભો ઉમેરેલા નથી. મારા મત અનુસાર પાનાના શીર્ષકને સુરક્ષિત કરીને પાનું દૂર કરવું જોઇએ. -- કાર્તિક ચર્ચા ૧૮:૫૭, ૧૬ મે ૨૦૨૨ (IST)ઉત્તર

  કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૧૯:૧૧, ૧૬ મે ૨૦૨૨ (IST)ઉત્તર
@Dsvyas, આ પાનું ફરીથી બન્યું છે! :/ --કાર્તિક ચર્ચા ૨૨:૫૯, ૨ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર
@Aniket, આ જોવા વિનંતી છે. -- કાર્તિક ચર્ચા ૧૪:૩૭, ૫ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર
@કાર્તિક દૂર કર્યું છે. તમે એક વખત પાનું ફરી બનાવવાનો પ્રયત્ન કરી જુઓ તો? મારે જોવું છે કે શીર્ષક સુરક્ષિત કર્યું છે તે કામ કરે છે કે નહી? ગઈ વખતે પણ મને એમ હતું કે મેં શીર્ષક સુરક્ષિત કર્યું છે પરંતુ આ પાનું ફરી બન્યું એટલે એમ લાગે છે કે હું જે કર્યું તેમ માનું છું તે ખરેખર થતું નથી.--ધવલચર્ચા/યોગદાન ૧૫:૦૭, ૫ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર
હવે બરોબર છે. આભાર! -- કાર્તિક ચર્ચા ૧૫:૧૯, ૫ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર
આભાર!--ધવલચર્ચા/યોગદાન ૧૫:૨૦, ૫ જુલાઇ ૨૦૨૨ (IST)ઉત્તર
Return to "જુનેદ મહંમદ પટેલ" page.