ચર્ચા:વડલી (તા. જાફરાબાદ)

છેલ્લી ટીપ્પણી: યોગેશ કવીશ્વર વડે ૧૦ વર્ષ પહેલાં

એક અજ્ઞાત સભ્યશ્રીએ આ પાનાને દૂર કરવા માટે વિનંતી કરી છે. તેના કારણમાં તેઓશ્રી 'નથી ગમતું' એવું જણાવે છે. આ એક ગામનો લેખ છે અને વાંધાજનક કશું લાગતું નથી. અજ્ઞાત સભ્ય દ્વારા ભાંગફોડીયા પ્રવૃત્તિ થઈ રહી હોવાનું લાગે છે. આ પાનાને શા માટે દૂર કરવું જોઇએ તેના ઠોસ કારણો આ અજ્ઞાત સભ્યશ્રી રજૂ કરે. અન્યથા ડિલિશન ટૅગ દૂર કરવામાં આવશે.--યોગેશ કવીશ્વર (ચર્ચા) ૦૮:૪૯, ૨૭ જૂન ૨૦૧૩ (IST)ઉત્તર

Return to "વડલી (તા. જાફરાબાદ)" page.