ચૈત્ર વદ ૨
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
ચૈત્ર વદ ૨ને ગુજરાતીમાં ચૈત્ર વદ બીજ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના છઠ્ઠા મહિનાનો સતરમો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો સતરમો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો
મહત્વની ઘટનાઓ [૧] ફેરફાર કરો
- ૨૦૪૭ - (શક સં: ૧૯૧૩)-મોરારજી દેસાઈ, ભારતનાં ભુતપૂર્વ વડાપ્રધાનને ભારત રત્નથી સન્માનિત કરાયા.[૨]
- ૨૦૪૭ - (શક સં: ૧૯૧૩)-સરદાર વલ્લભભાઈ પટેલ, ભારતનાં લોખંડી પુરૂષને ભારત રત્નથી સન્માનિત કરાયા.[૩]
જન્મ ફેરફાર કરો
અવસાન ફેરફાર કરો
સંદર્ભ ફેરફાર કરો
- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
- ↑ "દિવ્યભાસ્કર વર્તમાનપત્ર". મૂળ માંથી 2008-05-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-10.
- ↑ "દિવ્યભાસ્કર વર્તમાનપત્ર". મૂળ માંથી 2008-05-29 પર સંગ્રહિત. મેળવેલ 2009-04-10.