જસમલનાથજી મહાદેવ મંદિર

પ્રાચીન શિવ મંદિર

જસમલનાથજી મહાદેવ મંદિર ગુજરાતના મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના આસોડા ગામ માં આવેલું એક પ્રાચીન મંદિર છે. સ્થાનિક લોકોમાં તે વૈજનાથ મહાદેવ મંદિર તરીકે પણ ઓળખાય છે. આ મંદિર શિવ ભગવાનને સમર્પિત છે.[૧] આ મંદિર રાષ્ટ્રીય મહત્વનું સ્મારક (N-GJ-153) છે અને ભારત સરકારના પુરાતત્વ ખાતા વડે સુરક્ષિત છે.

જસમલનાથજી મહાદેવ મંદિર

આ મંદિર ૧૨મી સદીમાં બંધાયેલું છે. તે ગર્ભગૃહ, મંડપ અને તોરણ ધરાવે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. ક્ષત્રિય કારડીયા રાજપુત રક્ત શુદ્ધ રાજપૂત તરીકે પણ જાણીતા છે,