વિલિયમ શેક્સપીયર
વિલિયમ શેક્સપિયર (26 એપ્રિલ 1564ના રોજ ખ્રિસ્તી ધર્મની દીક્ષા (baptised) અને એન્ડેશઃ 23 એપ્રિલ 1616)[a] અંગ્રેજ (English) કવિ (poet) અને નાટ્યલેખક (playwright) હતા, તેમને અંગ્રેજી ભાષા (English language)ના મહાન લેખક અને વિશ્વના પ્રસિદ્ધ નાટ્યલેખક ગણાય છે.[૧]તેમને વારંવાર ઇંગ્લેન્ડના રાષ્ટ્રીય કવિ (national poet) અને એવોન (Avon)ના કવિ (Bard)(અથવા કવિ) તરીકેનું ઉપનામ પણ મળેલું છે.તેમણે 38 નાટકો (plays), [b] 154 સોનિટ (sonnets) લખ્યા છે, તેમાની બે લાંબા વૃતાન્ત આલેખતી કવિતા (narrative poem) છે અને બાકીની બીજી કવિતા છે. તેમણે લખેલા નાટકોનું વિશ્વની અગ્રણી ભાષાઓમાં રૂપાંતર થયું છે અને બીજા કોઈપણ નાટકકાર કરતાં તેમના નાટકો સૌથી વધારે ભજવાયા છે.[૨]
વિલિયમ શેક્સપિયર | |
---|---|
![]() The Chandos portrait, artist and authenticity unconfirmed. National Portrait Gallery, London. | |
જન્મ | baptised 26 April 1564 (birth date unknown) Stratford-upon-Avon, Warwickshire, England |
મૃત્યુ | 23 April 1616 (aged 52) Stratford-upon-Avon, Warwickshire, England |
વ્યવસાય | Playwright, poet, actor |
સહી | ![]() |
શેક્સપિયરનો જન્મ અને ઉછેર સ્ટ્રેટફોર્ડ-અપોન-એવોન (Stratford-upon-Avon) ખાતે થયો હતોતેમણે 18 વર્ષની વયે એન હેથવે (Anne Hathaway) સાથે લગ્ન કર્યા હતા, તેનાથી તેમને સુસાન્ના (Susanna) અને જોડિયા હેમ્નેટ (Hamnet) અને જુડિથ (Judith) એમ ત્રણ બાળકો થયા હતા.તેમની લંડન (London)માં 1585થી 1592ની સફળ કારકિર્દી દરમિયાન તે અભિનેતા, લેખક અને નાટક કંપની (playing company) લોર્ડ ચેમ્બરલેઇન્સ મેન (Lord Chamberlain's Men)ના ભાગીદાર હતા, જે પાછળથી કિંગ્સ મેન (King's Men) તરીકે પ્રચલિત બની હતી.તે નિવૃત્ત થઈ 1613માં પાછા સ્ટ્રેટફોર્ડ ગયા હતા, જ્યાં તે ત્રણ વર્ષ પછી અવસાન પામ્યા હતા. શેક્સપિયરના અંગત જીવનના બહુ ઓછા રેકોર્ડ બચ્યા છે. આથી તેમના શારીરિક દેખાવ (physical appearance), જાતીયતા (sexuality), ધાર્મિક માન્યતા (religious beliefs)ઓને લઈને જુદી-જુદી અટકળો પ્રચલિત છે. તેમણે કરેલું પ્રદાન પણ બીજાએ લખેલું (written by others) હોવાની અટકળ છે.[૩]
શેક્સપિયરે તેનું જગપ્રસિદ્ધ નાટ્યલેખન 1590થી 1613ના સમયગાળા દરમિયાન કર્યું હતું. તેના અગાઉના નાટકોમાં મુખ્યત્વે વિનોદ (comedies) અને ઇતિહાસ (histories) હતા, 16મી સદીના અંત સુધીમાં તેમણે સાહિત્ય અને લેખનકલાને નવો આયામ આપતા નવી ટોચ પર બેસાડી દીધી હતી.તેમણે પછી 1608 સુધી મુખ્યત્વે કરૂણાંતિકા (tragedies)ઓ જ લખી હતી, જેમાં હેમ્લેટ (Hamlet), કિંગ લીયર (King Lear) અને મેકબેથ (Macbeth)નો સમાવેશ થાય છે. આ કૃતિઓને અંગ્રેજી સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓમાંની એક ગણવામાં આવે છે.છેલ્લા તબક્કામાં તેમણે ટ્રેજિક કોમેડીઝ (tragicomedies) લખી હતી, જે રોમાન્સીસ તરીકે જાણીતી છે અને તેને બીજા નાટકો સાથે સાંકળીને ભજવાય છે.તેમાના ઘણા નાટકો તેમના જીવનકાળમાં જ જુદી-જુદી ગુણવત્તા અને ચોકસાઈ સાથે આવૃત્તિઓમાં પ્રકાશિત થયા હતા. તેમના થિયેટરના બે ભૂતપૂર્વ સહયોગીઓએ 1623માં ફર્સ્ટ ફોલિયો (First Folio) પ્રકાશિત કર્યો હતો, તેમા તેમના નાટ્યલેખનના સંગ્રહિત અંકો પ્રકાશિત કર્યા હતા, તેમાં તે બે નાટકોનો પણ સમાવેશ થાય છે, જેને તાજેતરમાં શેક્સપિયરના નાટક તરીકે માન્યતા મળી છે.
શેક્સપિયર તેના જીવનકાળ દરમિયાન પણ લોકપ્રિય અને જાણીતો કવિ હતો, પણ તેની પ્રતિષ્ઠા 19મી સદીમાં હાલની જે ઊંચાઈએ છે તે ઊંચાઈએ ન હતી. રોમેન્ટિક લખાણ (Romantics)માં શેક્સપિયર જબરજસ્ત પ્રતિભાશાળી હતો. વિક્ટોરિયન (Victorians) યુગના આ હીરો પરત્વે જ્યોર્જ બર્નાર્ડ શો (George Bernard Shaw)એ પણ બાર્ડોલેટ્રી (bardolatry) કહી આદર વ્યક્ત કર્યો છે. [૪]20મી સદીમાં તેમના કામને વધુને વધુ સ્વીકૃતિ મળવા લાગી હતી અને સ્કોલરશિપ અને પર્ફોમન્સના મોરચે નવી હલચલથી તેમની પ્રતિષ્ઠા નવી ઊંચાઈએ પહોંચી હતી. આજે તેમના નાટકો જબરજસ્ત લોકપ્રિય છે અને તેનો સતત અભ્યાસ કરવામાં આવી રહ્યો છે, તેના પર પર્ફોર્મન્સ કરવામાં આવી રહ્યું છે અને તેને સમગ્ર વિશ્વની વૈવિધ્યસભર સંસ્કૃતિ અને રાજકીય સંદર્ભમાં પુનઃવ્યાખ્યાયિત કરવામાં આવી રહ્યા છે. ઢાંચો:TOClimit
જીવનફેરફાર કરો
પ્રારંભિક જીવનફેરફાર કરો
વિલિયમ શેક્સપિયર મૂળે સ્નિટરફિલ્ડ (Snitterfield)ના સફળ ગ્લોવર (glove) અને ઉપનગરાધ્યક્ષ (alderman) જોન શેક્સપિયર (John Shakespeare)ના પુત્ર હતા અને મેરી અર્ડેન (Mary Arden) પ્રભાવી જમીનદાર ખેડૂતની પુત્રી હતી.[૫]તેમનો જન્મ સ્ટ્રેટફોર્ડ-અપોન-એવોન ખાતે થયો હતો અને તેમણે 26 એપ્રિલ 1564ના રોજ ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી હતી. તેમનો અજાણ્યો જન્મદિવસ 23 એપ્રિલ સેન્ટ જ્યોર્જસ ડે (St George's Day) કહેવાય છે.[૬]આ તારીખને પણ 18મી સદીના નિષ્ણાતની ભૂલ કહેવાય છે અને તેમની વાતમાં તથ્ય હોવાનું એટલા માટે લાગે છે કે શેક્સપિયર 23 એપ્રિલ 1616ના રોજ અવસાન પામ્યો હતો.[૭]તેઓ આઠ બાળકોમાં ત્રીજું બાળક હતા અને જીવિત રહેનારા બાળકોમાં સૌથી મોટા હતા.[૮]
તેઓ કેટલા સમય જીવ્યા તેનો કોઈ રેકોર્ડ ન હોવા છતાં મોટાભાગના આત્મકથા લખનારાઓ તે વાત પર સંમત છે કે શેક્સપિયરનું શિક્ષણ સ્ટ્રેટફોર્ડમાં[૯] કિંગ્સ ન્યુ સ્કૂલ (King's New School)માં થયું હતું. તેને 1553ના ચાર્ટર મુજબ તે ફ્રી સ્કૂલ હતી[૧૦]. આ શાળા તેમના ઘરથી થોડી જ દૂર હતી.એલિઝાબેથ યુગમાં વ્યાકરણ શાળા (Grammar school)ની ગુણવત્તા અલગ પ્રકારની હતી, પરંતુ તેના અભ્યાસક્રમ પર સમગ્ર ઇંગ્લેન્ડ[૧૧]માં આ અંગેના પ્રવર્તતા કાયદાની અસર હતી. આ સ્કૂલમાં લેટિન ગ્રામર (Latin grammar)નું અને ક્લાસિક્સ (classics)નું તલસ્પર્શી શિક્ષણ આપવામાં આવતું હતું.[૧૨]
18 વર્ષની વયે શેક્સપિયરે 26 વર્ષની એન હેથવે (Anne Hathaway) સાથે લગ્ન કર્યા હતા. વર્સ્ટર (Diocese of Worcester)ની ધાર્મિક અદાલતે (consistory court) 27 નવેમ્બર 1582ના રોજ તેમના લગ્નનું લાઇસન્સ આપ્યું હતું.હેથવેના બે પડોશીઓ પછીના દિવસે સ્યોરિટી પેટે જામીન આપ્યા હતા કે તેમને આ લગ્ન સામે કોઈ વાંધો નથી.[૧૩]વર્સ્ટરના ચાન્સેલરે (chancellor) આ લગ્ન (marriage banns) માટે આપેલી સંમતિ અને ધાર્મિક ન્યાયાલયે તેનું વાંચન ત્રણ વખતના બદલે એક જ વખત કર્યુ હતુ, તે જોતાં આ દંપતીએ લગ્નનું આયોજન ઉતાવળે કર્યું હોવાનું લાગે છે.[૧૪]તેની પાછળનું કારણ એનની પ્રસૂતિ પણ હોઈ શકે. લગ્નના છ મહિના પછી જ તેણે પુત્રી સુસાન (Susanna)ને જન્મ આપ્યો હતો, જેણે 26 મે 1583ના રોજ ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી હતી.[૧૫]હેમ્નેટ (Hamnet) અને પુત્રી જુડિથ (Judith)નો પણ બે વર્ષ પછી જન્મ થયો હતો અને બીજી ફેબ્રુઆરી 1585ના રોજ તેણે પણ ખ્રિસ્તી ધર્મની દીક્ષા લીધી હતી.[૧૬]હેમ્નેટનું 11 વર્ષની વયે અજાણ્યા કારણસર અવસાન થયું હતું અને 11 ઓગસ્ટ 1596ના રોજ તેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.[૧૭]
જોડકા બાળકોના જન્મ પછી શેક્સપિયર અંગે કેટલાક ઐતિહાસિક તથ્યો જાણવા મળે છે, ત્યાં સુધી તે 1592માં લંડન થિયેટર સીનનો હિસ્સો હોવાની જ નોંધ છે. આ તફાવતના લીધે વિદ્વાનો શેક્સપિયરના 1585થી 1592 સુધીના સમયગાળાને ખોવાઈ ગયેલા વર્ષો તરીકે ઓળખાવે છે.[૧૮]આત્મકથા લેખકો આ સમયગાળાને ઘણી શંકાસ્પદ વાર્તાઓથી ભરી દેવા પ્રયત્નરત છે.શેક્સપિયરના પ્રથમ આત્મકથા લેખક નિકોલસ રો (Nicholas Rowe) સ્ટ્રેટફોર્ડ લેજન્ડ આ સમયગાળામાં હરણના શિકાર (poaching)ના કેસથી બચવા માટે લંડન જતા રહ્યા હોવાનું કહે છે.[૧૯]18મી સદીની વાત મુજબ શેક્સપિયરે લંડનમાં થિયેટરોની લોકપ્રિયતા જોઈને ત્યાં તેમની થિયેટર કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો.[૨૦]જોન ઓબ્રી (John Aubrey)નો અહેવાલ છે કે શેક્સપિયર કન્ટ્રી સ્કૂલમાસ્ટર હતો.[૨૧]વીસમી સદીના કેટલાક વિદ્વાનો સૂચવે છે કે શેક્સપિયરે લેન્કેશાયર (Lancashire)ના એલેકઝાન્ડર હોટનની સ્કૂલમાં સ્કૂલમાસ્ટર તરીકે નોકરી કરી હોઈ શકે. હોટન કેથલિક જમીન માલિક હતો, જેણે તેના વિલમાં "વિલિયમ શેક્સપિયર"નું નામ લખ્યું હતું.[૨૨]આ બાબતોને આધાર આપતા કોઈ પુરાવા નથી, આ બધી વાત તેના અવસાન પછીની કાનોકાન થયેલી વાતો છે.[૨૩]
લંડન અને થિયેટર કારકિર્દીફેરફાર કરો
શેક્સપિયરે ક્યારે લખવાનું શરૂ કર્યુ તે ચોક્કસ જાણી શકાયું નથી, પણ રેકોર્ડો દર્શાવે છે કે તેમના કેટલાક નાટક લંડનમાં 1592માં સ્ટેજ પર ભજવાયા હતા.[૨૪]તે સમયે તેઓ લંડનમાં જ હતા અને તેમના નાટ્યલેખન દ્વારા પ્રસિદ્ધ થઈ ગયા હતા રોબર્ટ ગ્રીન (Robert Greene)
...ધેર ઇઝ એન અપસ્ટાર્ટ ક્રો, બ્યુટીફાઇડ વિથ અવર ફીધર્સ, ધેટ વિથ હીજ ટાઇગર્સ હાર્ટ રેપ્ડ ઇન અ પ્લેયર્સ હાઇડ, સપોઝ હી ઇઝ એઝ વેલ એબલ ટુ બોમ્બાસ્ટ આઉટ અ બ્લેન્ક વર્સ એઝ ધ બેસ્ટ ઓફ યુ એન્ડ બીઇંગ એન એબ્સોલ્યુટ જોહાન્સ ફેક્ટોટમ ઇઝ ઇન હીજ ઓન કોન્સેઇટ ધ ઓનલી શેક-સીન ઇન અ કન્ટ્રી[૨૫]
વિદ્વાનોમાં આ શબ્દોના નિશ્ચિત અર્થને લઈને ઘણા મતભેદ છે,[૨૬] પરંતુ મોટાભાગના તે વાત સાથે સંમત છે કે ગ્રીને શેક્સપીયર ક્રિસ્ટોફર માર્લો (Christopher Marlowe), થોમસ નેશ (Thomas Nashe) અને પોતાના જેવા લેખકોથી નીચલા સ્તરનો હોવાનો આક્ષેપ કર્યો છે.[૨૭]શેક્સપીયરના હેનરી-6ના ત્રીજા ભાગ (Henry VI, part 3)માં ઓહ ટાઇગર્સ હાર્ટ રેપ્ડ ઇન અ વીમેન્સ હાઇડ ની સાથે શેક-સીનની ઇટાલીક્સમાં છપાયેલો શબ્દસમૂહ દર્શાવે છે કે શેક્સપીયર ગ્રીનનો લક્ષ્યાંક હતો.[૨૮]
સમગ્ર વિશ્વના તખ્તા પર પુરુષ અને મહિલાઓ ફક્ત અભિનેતા છે તેમનો પ્રવેશ થાય છે અને નિર્ગમન થાય છે એક માણસ તેના જીવનમાં ઘણી ભૂમિકા ભજવે છે |
એજ યુ લાઇક ઇટ (As You Like It), એક્ટ 2, દૃશ્ય 7, 139-42.[૨૯] |
ગ્રીન્સનો હુમલો થિયેટરમાં શેક્સપીયરની કારકિર્દીનો નોંધાયેલો સૌપ્રથમ ઉલ્લેખ છે.ચરિત્ર લેખકો સૂચવે છે કે ગ્રીનની ટીપ્પણી પહેલાં જ 1580ના મધ્યથી કોઇ સમયે તેમની કારકિર્દી શરૂ થઇ હોવાની શક્યતા છે.[૩૦]1594થી શેક્સપીયરના નાટકો પર માત્ર લોર્ડ ચેમ્બરલીન્સ મેન (Lord Chamberlain's Men) દ્વારા અભિનય કરવામાં આવતો હતો. શેક્સપીયર સહિત અભિનેતાઓનું જૂથ આ કંપનીનું માલિક હતું અને ટૂંક સમયમાં જ આ નાટક કંપની (playing company) લંડનમાં અગ્રણી કંપની બની ગઇ હતી.[૩૧]1603માં રાણી એલિઝાબેથ (Queen Elizabeth)ના મૃત્યુ બાદ કંપનીને નવા રાજા જેમ્સ 1 (James I) દ્વારા રોયલ પેટન્ટથી નવાજવામાં આવી હતી અને તેનું નામ બદલીને કિંગ્સ મેન (King's Men) રાખવામાં આવ્યું હતું.[૩૨]
1599માં થેમ્સ (Thames)ના દક્ષિણ પટ પર કંપનીના સભ્યો દ્વારા તેમનું પોતાનું થિયેટર તૈયાર કરવામાં આવ્યું, જે ગ્લોબ (Globe) તરીકે ઓળખાય છે.1608માં આ ભાગીદારીએ બ્લેકફ્રિઅર્સ ઇન્ડરો થીએટર (Blackfriars indoor theatre) હસ્તગત કર્યું.શેક્સપીયરની મિલકતોની ખરીદી અને રોકાણના રેકર્ડ્સ સૂચવે છે કે કંપનીએ તેને ધનિક વ્યક્તિ બનાવી દીધો હતો.[૩૩]1597માં તેણે ન્યૂપેલેસ (New Place) સ્ટેન્ડફોર્ડ ખાતે બીજા ક્રમનું સૌથી મોટું મકાન ખરીદ્યું હતું અને 1605માં તેણે સ્ટ્રેટફોર્ડના પરગણા (parish)ની દસમા હિસ્સા (tithes)ની જમીન ખરીદી લીધી હતી.[૩૪]
શેક્સપીયરના કેટલાક નાટકો 1594માં ક્વાર્ટો (quarto) આવૃત્તિમાં પ્રકાશિત થયા હતા.1598 સુધીમાં તે પ્રખ્યાત થઈ ગયા હતા અને ટાઇટલ પેજ (title page) પર તેમનું નામ આવવા લાગ્યું હતું.[૩૫]એક નાટ્ય લેખક તરીકે સફળતા મળ્યા બાદ પણ શેક્સપીયરે તેમના પોતાના અને અન્ય નાટકોમાં અભિનય ચાલુ રાખ્યો હતો.બેન જોન્સન (Ben Jonson)ની કૃતિની 1616ની આવૃતિમાં એવરી મેન ઇન હિઝ હ્યુમર (Every Man in His Humour) (1598) અને સેજાનુસ, હિઝ ફોલ (Sejanus, His Fall) (1603)ની કલાકારોમાં તેમનું નામ છે.[૩૬]જ્હોનસનના વોલપોને (Volpone) માટે 1605ની અભિનેતાઓની યાદીમાં તેના નામની ગેરહાજરીથી કેટલાક વિદ્વાનો એવા મંતવ્ય પર આવ્યા છે કે અભિનેતા તરીકે તેમની કારકિર્દીનો અંત આવ્યો હશે.[૩૭]જોકે, 1623ની ફર્સ્ટ ફોલિયો (First Folio)માં શેક્સપીયરને બધા જ નાટકોમાં મુખ્ય અભિનેતાઓમાંના એક તરીકે દર્શાવાયા છે, જેમાંથી કેટલાક નાટકો વોલપોને બાદ મંચ પર દર્શાવાયા હતા, જોકે આપણે જાણતા નથી કે તેમણે નાટકમાં કઇ ભૂમિકા ભજવી હતી.[૩૮]1610માં હેરફોર્ડના જ્હોન ડેવિસે (John Davies of Hereford) લખ્યું છે કે તેણે હંમેશા મહત્વની ભૂમિકા ભજવી છે.[૩૯]1709માં રોવે પરંપરા બનાવી કે શેક્સપીયર હેમલેટના પિતાના ભૂતની ભૂમિકા ભજવતા.[૪૦]પાછળથી આ પરંપરા જાળવતા તેમણે એઝ યુ લાઇક ઇટ (As You Like It)માં એડમ અને હેનરી પાંચમા (Henry V)માં કોરસની ભૂમિકા ભજવી, [૪૧]જોકે વિદ્વાનોને આ માહિતીના સ્રોત પર શંકા છે.[૪૨]
શેક્સપીયરે તેની કારકિર્દી દરમિયાન તેના સમયને લંડન અને સ્ટેનફોર્ડ વચ્ચે વિભાજિત કરી દીધો હતો.સ્ટેનફોર્ડમાં તેના પારિવારિક મકાન તરીકે તેણે ન્યૂ પેલેસ ખરીદ્યું તે પહેલાં 1596માં શેક્સપીયર થેમ્સ નદીની ઉત્તરે બિશપગેટ (Bishopsgate)ના સેન્ટ હેલેનના પરગણા (parish)માં રહેતા હતા.[૪૩]તેમની કંપનીએ ગ્લોબ થીએટરની રચના કરી ત્યાં સુધી 1599માં તેઓ સાઉથવર્ક (Southwark) સુધી નદી કિનારે ફર્યા.[૪૪]1604માં તેઓ ફરીથી નદીની ઉત્તરે અત્યંત સુંદર મકાનો સાથે સેન્ટ પૌલના દેવળ (St Paul's Cathedral)ના ઉત્તરીય વિસ્તાર તરફ ગયા.ફ્રાન્સના પ્રોટેસ્ટંટ ખ્રિસ્તી (Huguenot) ક્રિસ્ટોફર માઉન્ટજોયે તેમને રૂમ ભાડે આપ્યા હતા, તે લેડીઝ વિગ્સ અને કેશ સજાવટ માટેની અન્ય સામગ્રીનું ઉત્પાદન કરતો હતો.[૪૫]
પાછળના વર્ષો અને મૃત્યુફેરફાર કરો
1606-1607 બાદ શેક્સપીયરે બહુ ઓછા નાટકો લખ્યા હતા અને 1613 બાદ એકપણ નાટક તેમને અર્પણ કરાયા નથી.[૪૬]તેમના છેલ્લા ત્રણ નાટકોમાં તેમણે સંભવતઃ જોન ફ્લેચર (John Fletcher)ની મદદ લીધી છે,[૪૭] જે કિંગ્સ મેનના નાટ્યલેખનમાં તેમના અનુગામી બન્યા હતા.[૪૮]
રો પ્રથમ આત્મકથા લેખક હતા, જેમણે શેક્સપિયર તેમના અવસાનના થોડા સમય પહેલા નિવૃત્ત થઈ સ્ટ્રેટફોર્ડ આવ્યા હતા[૪૯] તે પરંપરાગત તથ્યને નકારી કાઢી જણાવ્યું હતું તે સમયે આ ક્ષેત્રમાં નિવૃત્તિ આવતી જ ન હતી અને[૫૦] શેક્સપિયરે લંડનની મુલાકાત લેવાનું ચાલું રાખ્યું હતું.[૫૧]1612માં તેમને કોર્ટ કેસમાં સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યા હતા, જે માઉન્ટજોયની પુત્રી મેરીના મેરેજ સેટલમેન્ટને લગતો હતો.[૫૨]તેમણે માર્ચ 1613માં બ્લેકફ્રિઆર્સ પ્રાયોરી (priory)માં ગેટહાઉસ (gatehouse) ખરીદ્યું[૫૩] અને નવેમ્બર 1614માં તેઓ ત્યાં રહેવા ગયા. લંડનમાં થોડા અઠવાડિયા સુધી તેઓ તેમના જમાઈ જોન હોલ (John Hall)ને ત્યાં રહ્યા હતા.[૫૪]
શેક્સપીયરનું મૃત્યુ 23મી એપ્રિલ 1616[૫૫]ના રોજ થયું હતું અને તે તેમની પત્ની અને બે પુત્રીઓને પાછળ છોડી ગયા હતા.સુસાને 1607[૫૬]માં એક ડોક્ટર જ્હોન હોલ સાથે લગ્ન કર્યા હતા અને જુડિથે શેક્સપીયરના મૃત્યુના બે મહિના પહેલાં એક દારૂ વેચનાર (vintner) થોમસ ક્વિની (Thomas Quiney) સાથે લગ્ન કર્યા હતા.[૫૭]
તેના વસિયતનામામાં શેક્સપીયરે તેની મોટી પુત્રી સુસાન માટે તેની વિશાળ એસ્ટેટનો ઘણો હિસ્સો છોડ્યો હતો.[૫૮]ઉપરોક્ત શબ્દ સૂચવે છે કે તે તેના શરીર દ્વારા અવતરેલી પ્રથમ બાળક હતી.[૫૯]ક્વિનીને ત્રણ પુત્રો હતા, જે બધા જ લગ્ન કર્યા વિના મૃત્યુ પામ્યા હતા.[૬૦]હોલ્સને એક પુત્રી એલિઝાબેથ હતી, જેણે બે વખત લગ્ન કર્યા હતા પરંતુ 1670માં બાળક વિના તેનું મૃત્યુ થયું હતું. આમ, શેક્સપીયરના સીધા વંશનો અંત આવ્યો.[૬૧]શેક્સપિયરના વિલમાં તેની પત્ની એનનો ખાસ ઉલ્લેખ નથી, જેને સંભવતઃ તેની મિલકતનો એક તૃતીયાંશ હિસ્સો આપમેળે મળ્યો હતો. તેણે મુદ્દો ઉપસ્થિત કર્યો હતો, આમ છતાં વસિયતનામામાં માય સેકન્ડ બેસ્ટ બેડનો ઉલ્લેખ અટકળો તરફ દોરી જાય છે.[૬૨]કેટલાક વિદ્વાનો આ વસિયતનામાને એનના અપમાન તરીકે જુએ છે, બીજા કેટલાક માને છે કે સેકન્ડ બેસ્ટ બેડનો અર્થ લગ્નની પથારી થતો હશે, તેનું ઘણું મહત્વ હોય છે.[૬૩]
શેક્સપીયરને તેના મૃત્યુના બે દિવસ પછી પવિત્ર ટ્રિનીટી ચર્ચ (Holy Trinity Church)ના ચાન્સેલ (chancel)માં દફનાવવામાં આવ્યો હતો.[૬૪]તેની કબર પરના કોથરાયેલા પથ્થર પર તેના હાડકાને ત્યાંથી ફેરવવા સામે ચેતવણી આપતો શાપ કોતરવામાં આવ્યો છે.
- ગુડ ફ્રેન્ડ ફોર લેસ્વેસ સેક ફોરબીયર (અહીં એક સારો મિત્ર હંમેશા માટે પોઢી ગયો છે)
- ટુ ડિગ ધ ડીવીએસટી એનક્લોઝ્ડ હીયર
- બ્લેસ્ટ બી ય મેન યેટ સ્પેર્સ ધ સ્ટોન્સ
- એન્ડ સીવીઆરએસટી બી હી યેટ મૂવ્સ માય બોન્સ
તેમની યાદમાં 1623ના થોડા સમય પહેલા નોર્થ વોલ પર એક સ્મારક (monument) ઊભું કરાયું હતું, તેમાં તેમનું લેખનકાર્ય કરતું અડધુ ચિત્ર કોતરાયું હતું. નકશીદાર તક્તીમાં તેની સરખામણી નેસ્ટર (Nestor), સોક્રેટીસ (Socrates) અને વિર્ગિલ (Virgil) સાથે કરવામાં આવી હતી.[૬૫]સમગ્ર વિશ્વમાં શેક્સપિયરના ઘણા સ્મારકો અને પૂતળા (statues and memorials) જોવા મળે છે, તેમાં સાઉથવાર્ક કેથેડ્રલ (Southwark Cathedral) અને વેસ્ટમિનીસ્ટર એબી (Westminster Abbey)માં પોએટ કોર્નર (Poet's Corner)નો સમાવેશ થાય છે.
નાટકોફેરફાર કરો
વિદ્વાનો વારંવાર કહે છે કે શેક્સપીયરના લેખનના ચાર તબક્કા હતા.[૬૬]1590ના મધ્યાંતર સુધી તેમણે મુખ્યત્વે રોમન અને ઇટાલિયન મોડેલના પ્રભાવ હેઠળ વિનોદી અને પરંપરાને વર્ણવતા ઐતિહાસિક નાટકો જ લખ્યા છે. તેમના બીજા સમયગાળાની શરૂઆત 1595થી થઈ, જ્યારે તેમણે કરૂણાંતિકા રોમિયો એન્ડ જુલિયટ (Romeo and Juliet) તથા 1599માં કરૂણ અંતવાળી જુલિયસ સીઝર (Julius Caesar) લખી.આ સમયગાળા દરમિયાન તેમણે અત્યંત ઉત્કૃષ્ટ વિનોદી અને ઐતિહાસિક નાટકો લખ્યા હતાઆમ તેમનો ટ્રેજિક પીરિયડ 1600થી 1608 દરમિયાન ચાલ્યો હતો. આ સમયગાળામાં શેક્સપીયરે ઘણી કરૂણાંતિકાઓ લખી હતી, તેના પછી 1608થી 1613 દરમિયાન ટ્રેજિક કોમેડીઝ (tragicomedies) લખી હતી, જેને રોમાન્સ (romances) પણ કહેવાય છે.
શેક્સપિયરે રિચાર્ડ-3 (Richard III) અને હેનરી-6 (Henry VI)ના ત્રણ ભાગ દ્વારા પ્રથમ વખત નાટ્યલેખન ક્ષેત્રે તેમની ઉપસ્થિતિનો અહેસાસ કરાવ્યો હતો. ઐતિહાસિક નાટકો લોકપ્રિય હતા તે સમયે 1590ની શરૂઆતમાં આ નાટક લખાયા હતા.શેક્સપિયરના નાટકોની તારીખ આપવી મુશ્કેલ છે, આમ છતાં[૬૭] પુસ્તકોનો અભ્યાસ સૂચવે છે કે ટાઇટસ એન્ડ્રોનિકસ (Titus Andronicus), ધ કોમેડી ઓફ એરર્સ (The Comedy of Errors), ધ ટેમિંગ ઓફ ધ શ્રૂ (The Taming of the Shrew) અને ટુ જેન્ટલમેન ઓફ વેરોના (Two Gentlemen of Verona) સંભવતઃ શેક્સપીયરના પ્રારંભિક કાળ સાથે સંબંધિત છે.[૬૮]તેમના પ્રથમ ઐતિહાસિક (histories) નાટકમાં [૬૯]નબળા અથવા ભ્રષ્ટ શાસનના લીધે આવતા વિનાશાત્મક પરિણામોનું નાટ્યાત્મક લેખન છે, જે ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને આયરલેન્ડની તવારીખની રાફેલ હોલિનશેડ (Raphael Holinshed's)ની 1587ની આવૃતિ પર આધારિત છે, અને તેને ટ્યુડર વંશ (Tudor dynasty)ના મૂળની અધિકૃતતાને વ્યાખ્યાયિત કરવામાં આવી છે.[૭૦]આ સંરચના પર એલિઝાબેથે બજાવેલી કામગીરીનો પ્રભાવ હતો, તેમાં પણ ખાસ કરીને થોમસ કીડ (Thomas Kyd) અને ક્રિસ્ટોફર માર્લો (Christopher Marlowe)[c] અને પરંપરાગત મધ્યયુગના નાટક અને સેનેકા (Seneca)ના નાટકોની અસર વર્તાઈ આવતી હતી.[૭૧] ધ કોમેડી ઓફ એરર્સનો આધાર ક્લાસિકલ બેઝ હતો, પરંતુ ધ ટેમિંગ ઓફ શ્રુનો કોઈ સ્ત્રોત મળ્યો નથી, આ જ નામે ચાલતા અલગ નાટક સાથે સંબંધ હોવા છતાં તેનું લોકવાર્તાઓમાંથી સર્જન થયું હોવાનું માનવામાં આવે છે.[૭૨]જેમકે ટુ જેન્ટલ મેન ઓફ વેરોનામાં બે મિત્રો બળાત્કારને[૭૩] મંજૂરી આપતા લાગે છે, આ કથાનકમાં મહિલા સ્વાતંત્ર્યની વાતના સ્પિરિટને પુરુષ દ્વારા કચડી નાખવામાં આવી છે. તેના લીધે તે ઘણી વખત તે આધુનિક વિવેચકો અને દિગ્દર્શકો માટે ટીકાપાત્ર બને છે.[૭૪]
શેક્સપિયરની પ્રારંભની ક્લાસિકલ અને ઇટાલીનેટ કોમેડીઝમાં ચુસ્ત ડબલ પ્લોટ અને સતત આવકા રમૂજપ્રેરક દ્રશ્યોએ 1590ની મધ્યમાં તેને મહાન કોમેડીજની સાથે રોમેન્ટિક વાતાવરણ ઊભું કરી આપવામાં મદદ કરી.[૭૫] અ મિડસમર નાઇટ્સ ડ્રીમ રોમાન્સ (A Midsummer Night's Dream), જાદુ અને રમૂજી લોપ્રોફાઇલ દ્રશ્યોનો સમન્વય છે.[૭૬]શેક્સપીયરની પછીની કોમેડી તેના જેટલી જ રમૂજી હતી. ધ મર્ચન્ટ ઓફ વેનિસ (The Merchant of Venice)માં બદલો લેવા પર ઉતરી આવેલા યહૂદી ધિરાણદાર શાયલોક (Shylock)નું સુંદર આલેખન કરાયું છે, જેમાં એલિઝાબેથના મંતવ્યોનું પ્રતિબિંબ પડતું લાગે છે, પરંતુ આધુનિક સમાજ માટે તે હલકી બાબત લાગે છે.[૭૭]મચ અડો અબાઉટ નથિંગ (Much Ado About Nothing)માં શબ્દોની રમત તથા ચાતુર્ય,[૭૮] એઝ યુ લાઇક (As You Like It)માં સુંદર ગ્રામીણ વાતાવરણ, ટ્વેલન્થ નાઇટ (Twelfth Night)માં કરૂણાના જીવંત દ્રશ્યો સાથે શેક્સપીયરની ગ્રેટેસ્ટ કોમેડીઝ સીકવન્સ પૂરી થાય છે. [૭૯]રિચાર્ડ-ટુ (Richard II)ની સુંદર કવિતા છંદોબદ્ધ લખ્યા પછી શેક્સપિયરે 1590ના દાયકામાં પછી ઐતિહાસિક કહી શકાય કોમેડી નાટકો લખ્યા હતા. હેનરી ચોથો ભાગ -1 (Henry IV, parts 1) અને બે (2) અને હેનરી પાંચમો (Henry V) મુખ્ય હતા.તેના પાત્રો વધારે જટિલ અને માયાળુ હતા. તેના પછી તેઓ રમૂજી અને ગંભીર સીન્સ, કંટાળાયુક્ત લખાણ અને કવિતા તરફ વળી ગયા હતા અને લેખનને વૈવિધ્યપૂર્ણ આલેખનમાં પરિપક્વતાની અદભુત ઊંચાઈએ લઈ ગયા હતા.[૮૦]આ સમયગાળાની શરૂઆત અને અંતે બે કરૂણાંતિકાઓ સાથે થાય છેઃ રોમિયો એન્ડ જુલિયટ (Romeo and Juliet) પુખ્ત વ્યક્તિઓ વચ્ચેની જાતીય લાગણી, પ્રેમ અને મૃત્યુની લોકપ્રિય રોમેન્ટિક ટ્રેજેડી છે[૮૧] અને જુલિયસ સીઝર (Julius Caesar)નો આધાર સર થોમસ નોર્થ (Thomas North's)ના 1579ના પ્લુટાર્ક (Plutarch's) પેરેલલ લાઇવ્સ (Parallel Lives)નું ભાષાંતર છે- જેની સાથે તેમણે નવા પ્રકારનું નાટક રજૂ કર્યું હતું.[૮૨]શેક્સપીરીયન વિદ્વાન જેમ્સ શેપ્રિયોના જણાવ્યા મુજબ જુલિયસ સીઝરમાં રાજકારણના જુદા-જુદા વલણો, પાત્રો, સ્વભાવો, સમકાલીન બનાવો તથા શેક્સપિયરની પોતાની લેખનશૈલીના પ્રતિબિંબે એકબીજાને પ્રેરતા હતા.[૮૩]
શેક્સપિયરની આ કહેવાતી કરૂણાંતિકોઆનો સમયગાળો 1600થી 1608 સુધી ચાલ્યો હતો, તેમણે પ્રોબ્લેમ પ્લેઝ ("problem plays"), મેઝર ઓફ મેઝર (Measure for Measure), ટ્રોઇલસ એન્ડ ક્રેસિડા (Troilus and Cressida) અને ઓલ્સ વેલ (All's Well That Ends Well) ધેટ એન્ડ્ઝ વેલ જેવા નાટકો પણ કરૂણાંતિકાઓ (tragedies) પહેલાં લખ્યા હતા.[૮૪]ઘણા ટીકાખોરો માને છે કે શેક્સપીયરની મહાન કરૂણાંતિકાઓ તેની કલાનું શિખર દર્શાવે છે. હેમ્લેટ (Hamlet)ના હીરો પર શેક્સપીયરના બીજો કોઈપણ પાત્ર કરતાં સૌથી વધારે ચર્ચા થઈ છે. તેમાં પણ અત્યંત લોકપ્રિય સોલિક્વોય (soliloquy), “ટુ બી ઓર નોટ ટુબીમાંથી કયા છે તે એક પ્રશ્ન છે (To be or not to be; that is the question).” [૮૫]આંતરમુખી હેમ્લેટ અચકાતો હતો, તેના પછી તો કરૂણાંતિકાઓના હીરો ઓથેલો અને કિંગ લીયરની શ્રેણી ચાલી, જેઓ નિર્ણયો લેવામાં અવિચારી ભૂલો કરતા હતા.[૮૬]શેક્સપીયરની કરૂણાંતિકાઓના પ્લોટ વારંવાર ગંભીર ભૂલો કે દોષના સ્વરૂપમાં જોવા મળે છે, જે વ્યવસ્થાને બદલી નાખે છે તથા હીરો તથા તેના પ્રેમનો વિનાશ કરે છે.[૮૭]ઓથેલો (Othello)માં વિલન લાગો (Iago) ઓથેલોથી જાતીય રીતે એટલી ઇર્ષા ધરાવતો હતો કે તે તેને પ્રેમ કરતી પોતાની નિર્દોષ પત્નીનું પણ ખૂન કરી નાખે છે.[૮૮]કિંગ લીયર (King Lear)માં વૃદ્ધ રાજા તેની સત્તા સોંપી દેવાની ગંભીર ભૂલ કરે છે અને તેના પરિણામ સર્જાતી ઘટનાઓ તેની પુત્રીના મૃત્યુ સુધી તથા ગ્લુસ્ટરશેરના ઉમરાવના ટોર્ચરિંગ અને તેને આંધળો બનાવવા સુધી દોરી જાય છે.ટીકાકાર ફ્રેન્ક કર્મોડના જણાવ્યા મુજબ આ નાટક દર્શાવે છે કે તેના સારા પાત્રો કે પ્રેક્ષકોને પણ તેની ક્રૂરતામાંથી રાહત મળતી નથી.[૮૯]શેક્સપીયરની સૌથી ટૂંકી અને કોમ્પ્રેસ્ડ કરૂણાંતિકા[૯૦] મેકબેથ (Macbeth)માં મેકબેથ અને તેની પત્ની લેડી મેકબેથ (Lady Macbeth)ની બિનઅંકુશિત મહત્વાકાંક્ષા સારા રાજાનું ખૂન કરીને તેની ગાદી પચાવી લેવા પ્રેરે છે અને છેવટે તેમની જ દોષની લાગણી તેમનો નાશ કરે છે.[૯૧]આ નાટકમાં શેક્સપીયરે કરૂણ માળખામાં ઇશ્વરીય શક્તિનું તત્વ ઉમેર્યું છે. છેલ્લી અગ્રણી કરૂણાંતિકામાં એન્ટોની અને ક્લિયોપેટ્રા (Antony and Cleopatra) તથા કોરિયોલેનસ (Coriolanus) શેક્સપીયરની સુંદર કવિતામાંની એકનું સર્જન કરે છે અને તેનો એક કવિની અત્યંત સફળ કરૂણાંતિકાઓમાં સમાવેશ થાય છે, એમ ટીકાકાર ટીએસ ઇલિયટ (T. S. Eliot) જણાવે છે.[૯૨]
અંતિમ સમયગાળામાં શેક્સપીયર રોમાન્સ (romance) કે ટ્રેજિક કોમેડી (tragicomedy) તરફ વળી ગયા છે અને તેમણે બીજા ત્રણ મોટા નાટકો પૂરા કર્યા છેઃ સિમ્બેલિન (Cymbeline), ધ વિન્ટર્સ ટેલ (The Winter's Tale) અને ધ ટેમ્પેસ્ટ (The Tempest), તેમજ સહયોગમાં પર્સિલેસ, પ્રિન્સ ઓફ ટાયર (Pericles, Prince of Tyre)કરૂણાંતિકાઓથી થાકી ગયા હોય તેમ આ ચાર નાટકોમાં 1590ની કોમેડીની અસર વર્તાય છે, પરંતુ તેનો અંત સમાધાનવાળો અને સંભવિત ટ્રેજિક ભૂલોને માફ કરવા સાથે આવે છે.[૯૩]ઘણા વિવેચકો આ પ્રકારના ફેરફારને શેક્સપીયરના જીવનના આવેલા ફેરફારના લીધે બદલાયેલા મિજાજના પ્રતિબિબં તરીકે જુએ છે, પરંતુ તે સંભવતઃ તે સમયની થિએટ્રીકલ ફેશનનું પ્રતિબિંબ પૂરું પાડે છે.[૯૪]શેક્સપીયરે તેના પાછળના દિવસોમાં શક્યત જોન ફ્લેચર (John Fletcher)ની સાથે હેનરી-8 (Henry VIII) અને ધ ટુ નોબલ કિન્સમેન (The Two Noble Kinsmen) જેવા નાટક લખ્યા હતા.[૯૫]
પર્ફોર્મન્સીસફેરફાર કરો
શેક્સપીયરે તેના પ્રારંભિક નાટકો કઈ કંપની માટે લખ્યા હતા તે સ્પષ્ટ નથીટાઇટસ એડ્રોનિકસની 1594ની આવૃતિનું મુખપૃષ્ઠ દર્શાવે છે કે આ નાટક ત્રણ જુદી-જુદી કંપનીઓ દ્વારા ભજવાયું હતું.[૯૬]1592-93માં આવેલા પ્લેગ (plagues) પછી શેક્સપીયરના નાટકો તેની પોતાની કંપની થીએટર (The Theatre) અને અને થેમ્સની ઉત્તરે શોરડિચ (Shoreditch)માં કર્ટેન (Curtain)માં માં ભજવવાના શરૂ થયા હતા.[૯૭]લંડનવાસીઓએ હેનરી-4નો પ્રથમ ભાગ જોવા મોટી સંખ્યામાં ભેગા થયા હતા. લીઓનાર્ડ ડિગીસ (Leonard Digges)ની નોંધ મુજબ થીએટર રૂમમાં જગ્યા શોધવી અઘરી પડતી હતી.[૯૮]કંપનીનો જમીન માલિકો સાથે વિવાદ થતાં તેઓએ થીએટર બંધ કરી દીધું અને ગ્લોબ થીયેટર (Globe Theatre) બાંધવા માટે ટીમ્બરના લાકડાનો ઉપયોગ કર્યો. સાઉથવાર્ક (Southwark)માં થેમ્સના દક્ષિણ કિનારે અભિનેતાઓએ બનાવ્યું હોય તેવું આ પ્રથમ થીએટર હતું.[૯૯]ગ્લોબ થીએટર 1599ની વસંતમાં જુલિયસ સીઝરના નાટક સાથે ખૂલ્યું હતું, જે અહીં ભજવાયેલું પ્રથમ નાટક હતું. આમ શેક્સપીયરે 1599 પછી લખેલા મોટાભાગના નાટકો ગ્લોબ થીએટર માટે લખેલા હતા, તેમાં હેમ્લેટ, ઓથેલો અને કિંગ લીયરનો સમાવેશ થાય છે.[૧૦૦]
લોર્ડ ચેમ્બરલીન્સ મેનને 1603માં કિંગ્સ મેન (King's Men) તરીકે પુનઃનામાંકન કરીને તેઓએ નવા રાજા જેમ્સ (King James) સાથે ખાસ સબંધં બાંધ્યા હતા.પર્ફોર્મન્સનો રેકોર્ડ નબળો હોવા છતાં પણ કિંગ્સ મેને પહેલી નવેમ્બર 1604થી 31 ઓક્ટોબર 1605 વચ્ચે કોર્ટમાં શેક્સપીયરના સાત નાટક ભજવ્યા હતા. તેમાં મર્ચન્ટ ઓફ વેનિસનો સમાવેશ થાય છે.[૧૦૧]1608માં શિયાળામાં ઇન્ડોર બ્લેકફ્રિઆર્સ થીએટર (Blackfriars Theatre)માં પર્ફોમન્સ કર્યા પછી ગ્લોબમાં ઉનાળામાં પર્ફોમન્સ કર્યું હતું.[૧૦૨]જેકોબીયન (Jacobean) ફેશનના ઇન્ડોર સેટિંગમાં નાટ્ય શોખીનોને (masques) અપાયેલા સુંદર સ્ટેજના લીધે શેક્સપીયરને વધારે સ્ટેજ સામગ્રીની વધારે જરૂર હોય તેવા નાટકો કરવામાં મદદ મળી હતી.સિમ્બેલિનમાં ઉદાહરણ તરીકે જોઈએ તો જુપિટર (Jupiter) થંડર અને લાઇટિંગમાં ગરૂડ પર બેસીને ઉતરે છેઃ આ થંડરબોલ્ટ ઇફેક્ટ છે.ભૂત તેના ઘૂંટણીયે પડ્યું[૧૦૩]
શેક્સપીયરની કંપનીના અભિનેતાઓમાં પ્રખ્યાત રિચાર્ડ બર્બેગ (Richard Burbage), વિલિયમ કેમ્પ (William Kempe), હેનરી કોન્ડેલ (Henry Condell) અને જોન હેમિંગ્સ (John Heminges)નો સમાવેશ થાય છે.શેક્સપીયરના ઘણા નાટકોના પ્રથમ પર્ફોર્મન્સમાં બર્બેગે અગ્રણી ભૂમિકા નીભાવી છે, આ નાટકોમાં રિચાર્ડ-3, હેમ્લેટ, ઓથેલો અને કિંગ લીયરનો સમાવેશ થાય છે.[૧૦૪]લોકપ્રિય હાસ્ય કલાકાર વિલ કેમ્પે રોમિયા અને જુલિયટમાં નોકર પીટરની ભૂમિકા નીભાવી છે અને ડોગબેરી (Dogberry)માં મચ અડો અબાઉટ નથિંગમાં પણ બીજા પાત્રો છે.[૧૦૫]16મી સદીના અંતે તેમનું સ્થાન રોબર્ટ આર્મિને (Robert Armin) લીધું હતું, જેણે એઝ યુ લાઇકમાં ટચસ્ટોન (Touchstone) અને કિંગ લીયરમાં મૂરખની ભૂમિકા ભજવી છે.[૧૦૬]1613માં સર વિલિયમ વોટોન (Henry Wotton)ની નોંધ મુજબ હેનરી-8 એ ભવ્ય ઠાઠમાઠ અને સમારંભોના એકસ્ટ્રાઓર્ડિનરી સંજોગો પર મોટો પ્રકાશ ફેંક્યો હતો.[૧૦૭]આમ છતાં 29 જુનના રોજ ગ્લોબ થીએટરમાં કેનન સેટ આગમાં સપડાઈ ગયું અને તેના લીધે પૂરું થીએટર બળી ગયું. આ ઘટના શેક્સપીયરના નાટકની તારીખની ભાગ્યે જ જોવા મળતી ચોકસાઈ દર્શાવે છે.[૧૦૭]
ટેક્સ્ચ્યુઅલ સોર્સીસફેરફાર કરો
[[ચિત્ર:First Folio.jpgફર્સ્ટ ફોલિયો (First Folio) 1623નું |thumb|right|ટાઇટલ પેજશેક્સપીયરની કબર પરનું લખાણ માર્ટિન ડ્રોશાઉટે (Martin Droeshout) કોતરેલું છે.]] કિંગ્સમેનના સમયથી શેક્સપીયરના મિત્ર જોન હેમિંગ્સ (John Heminges) અને હેનરી કોન્ડેલે (Henry Condell) 1623માં શેક્સપીયરના નાટકોની સંગ્રહિત આવૃતિના સ્વરૂપમાં ફર્સ્ટ ફોલિયો (First Folio)નું પ્રકાશન કર્યું.તેમાં 36 પ્રકરણો સમાવાયા હતા, જેમાં 18 તો પ્રથમ વખત મુદ્રણમાં ગયા હતા.[૧૦૮]ઘણા નાટક ક્વાર્ટો (quarto) વર્ઝન્સમાં આવી ગયા હતા- આ પ્રકારના પુસ્તકો પેપરની શીટને બે વખત ફોલ્ડ કરી ચાર પરત બનાવી બનાવાય છે.[૧૦૯]કોઈ પુરાવો સૂચવતો નથી કે શેક્સપીયરે આ આવૃત્તિઓને માન્યતા આપી હતી, જેને ફર્સ્ટ ફોલિયો ચોરાયેલી અને શંકાસ્પદ નકલો માને છે.[૧૧૦]આલ્ફ્રેડ પોલાર્ડ (Alfred Pollard) પછી કેટલીકને બેડ ક્વાર્ટો (bad quarto) કહેવાય છે, કારણ કે તેનું અયોગ્ય રીતે શાબ્દિક રૂપાંતરણ કરવામાં આવ્યું છે, જેની તેમની યાદગીરી માટે પુનરચના કરવામાં આવી હોઈ શકે છે.[૧૧૧]નાટકની કેટલાક સ્વરૂપ હજી પણ અસ્તિત્વ ધરાવે છે, પણ તે દરેક એકબીજાથી અલગ (differs from the other) છે.આ પ્રકારના તફાવતો પાછળનું કારણ કોપીમાં અવરોધ કે મુદ્રણ (printing)ની ભૂલો અથવા અભિનેતાઓ કે પ્રેક્ષકોના સભ્યોએ આપેલી ભૂલભરેલી નોંધ અથવા શેક્સપીયરના પોતાના કાગળો (papers)ની ભૂલ હોઈ શકે છે.[૧૧૨]કેટલાક કિસ્સામાં જોઈએ તો ઉદાહરણ તરીકે હેમ્લેટ, ટ્રોઇલસ એન્ડ ક્રેસિડા (Troilus and Cressida) અને ઓથેલોમાં શેક્સપીયરે ક્વાર્ટો અને ફોલિયો એડિશન્સ વચ્ચે ટેક્સ્ટ સુધારી હોઈ શકે છે.કિંગ લીયરનું ફોલિયો વર્ઝન 1608ના ક્વાર્ટો કરતાં અલગ છે, જ્યારે ઓક્સફર્ડ શેક્સપીયરે બંનેનું મુદ્રણ કર્યું છે. આથી તેમાં ગૂંચવાડો થયા વગર આ પ્રકારની ભૂલ ન થઈ હોય[૧૧૩]
કવિતાફેરફાર કરો
1593 અને 1594માં પ્લેગ (plague)ના કારણે થીયેટરો બંધ થઇ ગયા ત્યારે શેક્સપીયરે કામોદ્દીપક થીમ પર વિનસ અને એડોનિસ (Venus and Adonis) તથા ધ રેપ ઓફ લુક્રેસ (The Rape of Lucrece) નામની બે કવિતાઓ પ્રકાશિત કરી હતી.તેણે આ બંને કવિતાઓ સાઉધમ્પ્ટનના ઉમરાવ હેનરી રીઓથ્સલે (Henry Wriothesley, earl of Southampton)ને અર્પણ કરી હતી.વિનસ અને એડોનિસમાં એક નિર્દોષ એડોનિસ (Adonis) વિનસ (Venus)ના જાતીય આમંત્રણને નકારી કાઢે છે જ્યારે ધ રેપ ઓફ લુક્રેસમાં લંપટ ટર્કિન (Tarquin) દ્વારા લુક્રેસ (Lucrece)ની પત્ની પર બળાત્કાર કરે છે.[૧૧૪]ઓવિડ (Ovid's)ની મેટામોર્ફોસીસ (Metamorphoses)ના પ્રભાવ હેઠળ [૧૧૫]આ કવિતા અનિયંત્રિત વાસનામાંથી પરિણમતી ગૂનાઇત અને નૈતિક અનિર્ણયાત્મક મનોદશા દર્શાવાઇ છે.[૧૧૬]આ બંને કવિતાઓ લોકપ્રિય બની હતી અને શેક્સપીયરના જીવનકાળ દરમિયાન વારંવાર તેનાં પુનઃમુદ્રણ થયા હતા.ત્રીજી કવિતા અ લવર્સ કમ્પ્લેઇન્ટ (A Lover's Complaint) જેમાં યુવા મહિલા તેના પ્રેમી દ્વારા કરાતી જાતીય હરકતોનું વર્ણન કરે છે, આ સોનિટની પ્રથમ આવૃત્તિ 1609માં મુદ્રિત થઈ હતી. મોટાભાગના વિદ્વાનો હવે સ્વીકારે છે કે શેક્સપીયરે અ લવર્સ કમ્પ્લેઇન્ટ લખી હતી. વિવેચકો માને છે કે તેની જબરજસ્ત ગુણવત્તા સારો પ્રભાવ છોડી જાય છે. [૧૧૭]ધ ફોનિક્સ એન્ડ ધ ટર્ટલ (The Phoenix and the Turtle) 1601માં રોબર્ટ ચેસ્ટર્સમાં મુદ્રિત થઈ હતી લવ્સ માર્ટિયરમાં લેજન્ડરી ફોનિક્સના (phoenix) અવસાનનો શોક મનાવવામાં આવ્યો છે અને તેનો પ્રેમી વફાદાર ટર્ટલ ડવ છે. (turtle dove)1599માં સોનિટના બે પ્રારંભના મુસદ્દા 138 અને 144 ધ પેશનેટ પિલ્ગ્રીમમાં (The Passionate Pilgrim) રજૂ થયા હતા, જેને શેક્સપીયરના નામ હેઠળ પણ તેની પરવાનગી વગર પ્રકાશિત કરવામાં આવી હતી.[૧૧૮]
સોનિટફેરફાર કરો
શું હું તેની ઉનાળાના દિવસ સાથે સરખામણી કરી શકું? આ કળા અત્યંત સુંદર અને મધ્યમસરની છે... |
શેક્સપીયરના સોનિટ 18 (Sonnet 18)માંથી કેટલીક લાઇન્સ[૧૧૯] |
1609માં પ્રકાશિત સોનેટ (Sonnets) શેક્સપીયરનું બિન-નાટ્યાત્મક છપાયેલું લેખન હતું.વિદ્વાનો તે વાતને લઈને સુનિશ્ચિત નથી કે 154ની દરેક સોનિટ કમ્પોઝ્ડ કરવામાં આવી હતી, પરંતુ પુરાવાઓ સૂચવે છે કે શેક્સપીયરે તેની સમગ્ર કારકિર્દી દરમિયાન ખાનગી વાંચન માટે સોનિટ લખી હતી.[૧૨૦]1599માં ધ પેશનેટ પિલગ્રીમમાં બે બિનસત્તાવાર સોનિટ પહેલાં ફ્રાન્સીસસ મેર્સે (Francis Meres) 1598માં ટાંક્યું હતું કે શેક્સપીયરે તેના અંગત મિત્રો માટે સોનિટની રચના કરી હતી.[૧૨૧]કેટલાક વિશ્લેષકોનું માનવું છે કે પ્રકાશિત થયેલા સંગ્રહો શેક્સપીયર તેના માટે લખેલી જ સિકવન્સ છે.[૧૨૨] તેણે વિરોધાભાસથી ભરપૂર બે શ્રેણી લખવાનું આયોજન કર્યું લાગે છેઃ એક તો જટિલતાવાળી પરિણીત સ્ત્રીની અંકુશવિહીન વાસના(ધ ડાર્ક લેડી) અને બીજી યુવા પુરુષની સંઘર્ષરત પ્રેમકથા (ફેર યુથ) હતી. તે બાબત અસ્પષ્ટ છે કે આ બાબત વાસ્તવિક વ્યક્તિઓને લઈને છે અથવા અહીં લેખક પોતાને જાતે રજૂ કરે છે, જો કે વર્ડ્સવર્થ (Wordsworth) માને છે કે સોનિટ દ્વારા શેક્સપીયર તેનું હૃદય ખૂલ્લું મૂકે છે.[૧૨૩]મિ. ડબલ્યુ. એચ.ને સમર્પિત કરવામાં આવેલી 1609ની આવૃત્તિને કવિતાઓના "ધ ઓનલી બીગેટર " પ્રેરણાસ્ત્રોતને અપાયેલી અંજલિ તરીકે હતી. આ કવિતાઓને શેક્સપીયરે પોતે લખી હતી કે પ્રકાશક થોમસ થોર્પે (Thomas Thorpe) લખી હતી તે કોઈ જાણતું નથી, જેની ડેડિકેશન પેજ પર તેની સહી છે. ઘણી બધી થિયરીઓ હોવા છતાં ડબલ્યુ. એચ. શેક્સપીયર છે કે તે હજી સુધી સ્પષ્ટ થયું નથી.[૧૨૪]વિવેચકોએ સોનિટના ભરપૂણ વખાણ કર્યા છે, તેમાં પ્રેમની પ્રકૃતિ, જાતીય આવેગો, પ્રજોત્પાદન, મૃત્યુ અને સમય[૧૨૫]
સ્ટાઇલફેરફાર કરો
શેક્સપીયરનું સૌપ્રથમ નાટક તે સમયની પરંપરાગત સ્ટાઇલમાં લખાયું હતું.તેઓ લેખનપ્રવાહ હંમેશા કુદરતી ન હતો, પણ પાત્રો કે નાટકની જરૂરિયાત મુજબ રહેતો હતો, આમ તેઓ સ્ટાઇલીશ ભાષામાં લખતા હતા.[૧૨૬]કવિતાનો આધાર વ્યાપ પર અને કેટલીક વખત તેમાં રૂપક અને ઉત્પ્રેક્ષા જોવા મળતા હતા તથા ભાષા ઘણી વખત અલંકારિક હતી જેને ઘણી વખત અભિનેતાઓ સામાન્ય રીતે બોલવાના બદલે આવેશપૂર્વક મોટા અવાજે બોલતા હતા. કેટલાક વિવેચકોના મતે ટાઇટસ એન્ડ્રોનિકસ (Titus Andronicus)ની ગ્રાન્ડ સ્પીચ વારંવાર ક્રિયાને થંભાવી દેતી જોવા મળી છે, ઉદાહરણ તરીકે જોઈએ તો ટુ જેન્ટલમેન ઓફ વેરોના (Two Gentlemen of Verona)માં ટૂંકી કવિતાને વધુ પડતી ભપકાદાર મનાય છે.[૧૨૭]
આમ છતાં શેક્સપીયરે તેના પોતાના હેતુઓ માટે પરંપરાગત સ્ટાઇલ્સને સ્વીકારવાનું શરૂ કર્યું હતું. રિચાર્ડ-3 (Richard III)ના પ્રારંભની સ્વગતોક્તિના (soliloquy) મૂળ મધ્યયુગીન નાટક વાઇસ (Vice)ના સ્વગત જાહેરનામામાં છે.આ જ સમયે રિચાર્ડની તીવ્ર આત્મજાગૃતિ શેક્સપીયરના પરિપક્વ નાટકોની સ્વગતોક્તિને આગળ લઈ જાય છે.[૧૨૮]તેના કોઈપણ નાટકમાં પરંપરાગત શૈલીથી વિપરીત મુક્ત શૈલી જોવા મળી નથી. શેક્સપીયરે તેની કારકિર્દી દરમિયાન રોમિયા એન્ડ જુલિયટ (Romeo and Juliet)ની જેમ હંમેશા બેનું મિશ્રણ જારી રાખ્યું છે, કદાચ તે શૈલીના મિશ્રણનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય.[૧૨૯]1590ની મધ્યમાં રોમિયો એન્ડ જુલિયટ, રિચાર્ડ-2 (Richard II) અને અ મિડસમર નાઇટ્સ ડ્રીમ (A Midsummer Night's Dream) લખવાની સાથે શેક્સપીયરે વધુને વધુ સ્વયંસ્ફૂરિત કાવ્યો લખવાનું શરૂ કર્યું હતું.તેમણે તેમના રૂપકો અને પ્રતિકોને નાટકની જરૂરિયાત મુજબનું સ્વરૂપ આપ્યું.
વિલિયમ બ્લેકની (William Blake) 1795ની [[ચિત્|thumb|કરૂણાંતિકા ટેટ બ્રિટન (Tate Britain) મેકબેથમાં બે સિમિલીઝનું ઉદાહરણ આપે છેઃ "એન્ડ પિટી, લાઇક અ નેક્ડ ન્યુ-બોર્ન બેબ, / સ્ટ્રાઇડિંગ ધ બ્લાસ્ટ, ઓર હેવન્સ ચેરુબિમ, હોર્ડ્સ / અપોન ધ સાઇટલેસ કુરિયર્સ ઓફ ધ એર".]] શેક્સપીયરની કવિતાનું સર્વસામાન્ય સ્વરૂપ પ્રાસ વિનાના પદ્ય (blank verse)નું હતુ, જેને પંચ યુગ્માક્ષરી (iambic pentameter) ચરણ પર કમ્પોઝ કરવામાં આવતી હતી.આનો અર્થ એમ થાય કે આ વર્સ સામાન્ય રીતે રીધમ વગરના હતા અને લાઇનના દસ સસ્વરથી રચાયેલા હતા. તેમાં બોલતી વખતે દરેક બીજા સસ્વર પર ભાર મૂકવામાં આવતો હતો. આમ પ્રારંભિક દિવસોમાં પ્રાસ વિનાના પદ્ય પાછળના સમય કરતાં થોડા અલગ હતા. તે ઘણી વખત અત્યંત સુંદર હતા, પરંતુ તેના વાક્યોમાં શરૂઆતમાં વિરામ આવતો હતો અને તે લીટીના અંતે (end of lines) સમાપ્ત થતા હતા, તેમાં વૈવિધ્યહીનતાનું જોખમ હતું.[૧૩૦]શેક્સપીયર એક સમયે પરંપરાગત પ્રાસ વિનાના પદ્યમાં નિષ્ણાત હતો, તેણે પછી અવરોધ લાવવાનું અને તેના પ્રવાહમાં વૈવિધ્યતા લાવવાની શરૂઆત કરી. આ ટેકનિકના લીધે જુલિયસ સીઝર (Julius Caesar) અને હેમ્લેટ (Hamlet) જેવા નાટકોમાં તેની કવિતામાં એક નવી ઊંચાઈ અને સ્થિતિસસ્થાપકતા જોવા મળી હતી. શેક્સપીયર આ ટેકનિકનો બખૂબીથી ઉપયોગ કરતો હતો, ઉદાહરણ તરીકે હેમ્લેટના મગજમાં ચાલતા તુમુલ સંઘર્ષને તેણે સારી રીતે દર્શાવ્યો છે.[૧૩૧]
- સાહેબ મારા હૃદયમાં જાણ એક પ્રકારનો સંઘર્ષ ચાલી રહ્યો છે
- તેના લીધે હું સૂઈ શકતો નથી. મેથોટ આઇ લે
- વર્સ ધેન ધ મ્યુટિન્સ ઇન ધ બિલ્બોસઅધીરું-
- અધીરાપણાની પ્રશંસા- ચાલો આપણે જાણીએ
- આપણો અવિવેક ઘણી વખત આપણ માટે સારો નીવડે છે...
- હેમલેટ, એક્ટ 5, દૃશ્ય 2, 4-8[૧૩૧]
હેમલેટ બાદ શેક્સપીયરે તેની કવિતાની સ્ટાઇલને વધુ વૈવિધ્યસભર બનાવી, તેમાં પણ ખાસ કરીને પાછળની કરૂણાંતિકાઓમાં લાગણીજન્ય બાબતોને વધારે પ્રાધ્રાન્ય આપ્યુંસાહિત્ય વિવેચક એ સી બ્રેડલી (A. C. Bradley)એ આ શૈલીને વધારે એકાગ્રતાવાળી, ઝડપી, વૈવિધ્યસભર અને બાંધણીની રીતે ઓછી પ્રચલિત તથા અધ્યાહાર વગરની ગણાવી હતી.[૧૩૨]તેમની કારકિર્દીના અંતિમ તબક્કામાં શેક્સપીયરે આ અસર હેઠળ અનેક ટેકનિક્સ અપનાવી.તેમાં લીટી પર વારંવાર પાછા આવવુ (run-on lines), અનિયમિત વિરામો અને વિરામચિન્હો તથા વાક્યની સંરચના તથા લંબાઈમાં જબરજસ્ત વૈવિધ્યનો સમાવેશ થાય છે.[૧૩૩]ઉદાહરણ તરીકે જોઈએ તો મેકબેથ (Macbeth)માં એક અસંલગ્ન રૂપકમાંથી ભાષાની ઝડપી હિલચાલ અથવા એકબીજા સાથે સરખામણીઃ"હોપ પીધેલો હતો/ તમારા કપડામાં તમે ક્યાં છો?(1.7.35-38),"...નવા જન્મેલા નગ્નબાળકની જેમ દયનીય/કર્કશ અવાજવાળુ, અથવા સ્વર્ગનું ચેરુબિમ, હોર્ડ્સ/ અપોન ધ સાઇટલેસ કુરિયર્સ ઓફ ધ એર..."(1.7.21–25).આ સાંભળનારને પડકાર છે કે ઉપરોક્ત વાક્યનો અર્થ પ્રતિપાદિત કરે.[૧૩૩]પછીના રોમાન્સમાં સમયમાં ફેરફાર જોવા મળતો હતો અને તેના પ્લોટ પણ આશ્ચર્યજનક હતા. તેમાં કાવ્યત્મક શૈલીમાંથી પ્રેરણા લેવામાં આવી હોય તેમ લાગે છે. આ શૈલીમાં લાંબા અને ટૂંકા વાગ્યોનો સેટ એકબીજા સામે ગોઠવાય છે, ઉપવાક્યોનો ઢગલો થાય છે, વિષય અને કર્મ ઉલ્ટાઈ જાય છે તથા શબ્દોની બાદબાકી થાય છે, આમ સ્વસ્ફૂરણાની અસર ઊભી થતી જોવા મળે છે.[૧૩૪]
શેક્સપીયર થીએટરની પ્રેક્ટિકલ સમજ ધરાવતો શ્રેષ્ઠ કવિ હતો.[૧૩૫]તે સમયના બીજા નાટકોની જેમ શેક્સપીયર પેટ્રાર્ચ (Petrarch) અને હોલિન્શ્ડ (Holinshed) જેવા સ્ત્રોતોમાંથી મળતી વાર્તાઓને નાટકીય સ્વરૂપ આપતો હતો.[૧૩૬]તે કથાવસ્તુના દરેક હિસ્સાને નવો આયામ આપી રસકેન્દ્ર ઊભા કરતો હતો અને પ્રેક્ષકોને તેના ઉદ્દબોધનના શક્ય તેટલા વધારે પાસા બતાવતો હતો. આલેખનની આ શક્તિના લીધે જ શેક્સપીયરના નાટક ભાષાંતર, કાપકૂપી અને મુખ્ય નાટકના હિસ્સાને ગુમાવ્યા વગર વ્યાપક પણે થતી વ્યાખ્યામાં પણ ટકી શક્યા છે.[૧૩૭]શેક્સપીયરની નિપુણતા વિકસવાની સાથે તેણે તેના પાત્રોને વધારે સ્પષ્ટ અને વૈવિધ્યસભર ધ્યેયવાળા બનાવ્યા અને બોલવાની જુદી-જુદી ઢબ દ્વારા તેમની અલગ છાપ ઉપસાવી. તેણે પાછળના નાટકોમાં પ્રારંભિક શૈલીના પાસાને જાળવી રાખ્યા હતા, આમ છતાં તેના છેલ્લા રોમાન્સ (late romances)માં તે સ્વતંત્ર રીતે પાછો વધારે કુત્રિમ શૈલી પર પાછો ફર્યો છે. જેમાં થીએટરની ભ્રમણા પર ભાર મૂકાયો છે.[૧૩૮]
અસરફેરફાર કરો
શેક્સપીયરના લેખનની પાછળના થીયેટર અને સાહિત્ય પર ઘેરી અસર પડી છે.ખાસ કરીને, તેમણે પાત્રાલેખન (characterisation), કથા વસ્તુ (plot), ભાષા (language) અને શૈલી (genre)ની નાટ્યાત્મક ક્ષમતાને વિસ્તારી છે.[૧૩૯]જેમકે, રોમીયો એન્ડ જુલિયટ (Romeo and Juliet) પહેલાં રોમાન્સને કરૂણાંતિકા માટે મહત્તવના વિષય તરીકે જોવામાં આવતો નહોતો.[૧૪૦]સ્વગતોક્તિનો મુખ્ય ઉદ્દેશ પાત્રો કે ઘટનાઓની માહિતીથી અવગત કરાવવાનો હતો, પરંતુ શેક્સપીયરે તેનો ઉપયોગ પાત્રની માનસિકતા વ્યક્ત કરવા માટે કર્યો હતો. [૧૪૧]પાછળની કવિતાઓ પર તેના લેખનની ઘેરી અસર પડી છે.રોમેન્ટિક કવિઓએ (Romantic poets) શેક્સપીયરન નાટકોમાં ટકવા પ્રયત્ન કર્યો હતો, પણ તેમને ખાસ સફળતા સાંપડી ન હતી. વિવેચક જ્યોર્જ સ્ટેઇનરે (George Steiner) કોલરિજ (Coleridge)થી લઈને ટેનિસન (Tennyson) સુધીના અંગ્રેજી પદ્યના નાટકને "શેક્સપીયરન થીમ્સ[૧૪૨] પર નબળું વૈવિધ્ય ધરાવતી કૃતિ ગણાવી છે "
શેક્સપીયરે થોમસ હાર્ડી (Thomas Hardy),[૧૪૩] વિલિયમ ફોકનર (William Faulkner)[૧૪૪] અને ચાર્લ્સ ડિકીન્સ (Charles Dickens) જેવા નવલકથાકારો પર પણ તેનો પ્રભાવ છોડ્યો છે. ડિકીન્સ ઘણી વખત શેક્સપીયરને ટાંકીને જણાવતો હતો કે તેની 25 જેટલી નવલકથાઓના શીર્ષક શેક્સપીયરમાંથી લીધેલા છે. [૧૪૫]અમેરિકન નવલકથાકાર હર્મન મેલ્વિલે (Herman Melville's)સ્વગતોક્તિનો કરેલો પ્રયોગ શેક્સપીયરની ઘણી નજીક છે. તેની નવલકથા મોબી-ડિકનો (Moby-Dick)ટ્રેજિક હીરો (tragic hero) કેપ્ટન અહાબનો પ્રેરણા સ્ત્રોત કિંગ લીયર [૧૪૬]છે. વિદ્વાનોએ શેક્સપીયરના કામ સાથે સંકળાયેલા સંગીતના 20,000 જેટલા નંગ પણ ઓળખી કાઢ્યા છે. તેમાં ગિયુસપ્પ વર્ડીના (Giuseppe Verdi) બે ઓપેરા (opera) ઓટેલો (Otello) અને ફાલ્સ્ટાફનો (Falstaff) સમાવેશ થાય છે, જેના સ્ત્રોતની સરખામણીની શેક્સપીયર સાથે કરાય છે. [૧૪૭]શેક્સપીયરે ઘણા ચિત્રકારોને પણ પ્રેરણા આપી છે, તેમાં રોમેન્ટિક્સ અને પ્રી-રાફેલાઇટ્સનો (Pre-Raphaelites)[૧૪૮] સમાવેશ થાય છે. સ્વિસ રોમેન્ટિક કલાકાર હેનરી ફુસેલી (Henry Fuseli) જે વિલિયમ બ્લેકના (William Blake) મિત્ર છે તેણે મેકબેથનું જર્મનમાં[૧૪૯] ભાષાંતર કર્યું છે. મનોવિશ્લેષક (psychoanalyst)સિંગમંડ ફ્રોઇડે (Sigmund Freud) તેની માનવીય સ્વભાવની[૧૫૦] થિયરીઓમાં શેક્સપીયરન મનોવિજ્ઞાન અને તેમાં પણ ખાસ કરીને હેમ્લેટની મનોસ્થિતિ પર પ્રકાશ પાડ્યો છે.
શેક્સપીયરના દિવસોમાં અંગ્રેજી વ્યાકરણ અને સ્પેલિંગ હાલમાં છે તેના કરતાં ઓછી એકવિધતા ધરાવતા હતા, તેમણે ઉપયોગમાં લીધેલી ભાષાએ આધુનિક અંગ્રેજીને આકાર આપવામાં મદદ કરી છે. [૧૫૧]સેમ્યુઅલ જોન્સને (Samuel Johnson) અંગ્રેજી ભાષાના શબ્દોકોશમાં (A Dictionary of the English Language) બીજા કોઈ લેખ કરતાં તેને વારંવાર ટાંક્યો છે, જે શબ્દકોશના મોરચે પ્રથમ ગંભીર કાર્ય હતું. [૧૫૨]તેની અભિવ્યક્તિઓ જેવી કે "વિથ બેટેડ બ્રેથ "(મર્ચન્ટ ઓફ વેનિસ) અને "અ ફોરગોન કન્ક્લુઝન",(ઓથેલો), એ પ્રતિદિન બોલાતી અંગ્રેજીનો માર્ગ મોકળો કર્યો છે[૧૫૩].
વિવેચનાત્મક પ્રતિષ્ઠાફેરફાર કરો
"તેઓ આજે પણ પ્રસ્તુત છે" |
બેન જોનસન (Ben Jonson)[૧૫૪] |
શેક્સપીયર તેના જીવનકાળ દરમિયાન ક્યારેય પૂજાયો ન હતો, પરંતુ તેમની પ્રશંસા જરૂર થઈ હતી.[૧૫૫]1598માં વિદ્વાન અને લેખક ફ્રાન્સિસ મેર્સે (Francis Meres)વિનોદી શૈલી અને કરૂણાંતિકા બંનેમાં સરખુ પ્રભુત્વ ધરાવતા અંગ્રેજ લેખકોના અત્યંત મેધાવી જૂથમાં તેને શ્રેષ્ઠ કહ્યો હતો. [૧૫૬]સેન્ટ જોન્સ કોલેજ, કેમ્બ્રિજના (St John's College, Cambridge) પર્નાસસ નાટકના લેખકોએ તેમને શોસર (Chaucer), ગોવર (Gower) અને સ્પેન્સર (Spenser) સાથે ટાંક્યા હતા. [૧૫૭]ફર્સ્ટ ફોલિયોને (First Folio) બેન જોન્સન (Ben Jonson)શેક્સપીયરને "યુગના આત્માનો અવાજ, અભિવાદનીય, પ્રશંસાકારક, આપણા સ્ટેજનું આશ્ચર્ય " કહે છે, છતાં તેણે બીજે ક્યાંક ટિપ્પણી કરી હતી કે " શેક્સપીયર કલા ઇચ્છતો હતો"[૧૫૮]
1660માં રાજાશાહીની પુનઃસ્થાપના (the Restoration) અને સત્તરમી સદીના અંત વચ્ચેના સમયગાળા દરમિયાન ક્લાસિકલ આઇડીયા પ્રચલિત હતાતેના પરિણામે વિવેચકો મોટેભાગે શેક્સપીયરને જોન ફ્લેચર (John Fletcher) અને બેન જોન્સન (Ben Jonson)[૧૫૯]કરતા નીચો આંકતા હતા. ઉદાહરણ તરીકે થોમસ રાઇમરે (Thomas Rymer) કરૂણ બાબતોનું હાસ્ય સાથે મિશ્રણ કરવા બદલ શેક્સપીયરની ટીકા કરી છે. કવિ અને વિવેચક જોન ડ્રાયડેને (John Dryden)શેક્સપીયરને અત્યંત ઊંચી કોટિનો ગણાવતા જણાવ્યું છે કે, "જોન્સનનો હું પ્રશંસક છું, પણ શેક્સપીયરને હું પ્રેમ કરું છું."[૧૬૦]કેટલાક દાયકાઓ સુધી રાઇમરની માન્યતા ચાલ્યા કરી હતી, પણ અઢારમી સદી દરમિયાન વિવેચકોએ પોતાની રીતે શેક્સપીયરને મૂલવવાનું શરૂ કરતા તેને નૈસર્ગિક રીતે જ પ્રતિભાશાળી ગણાવ્યો હતો. તેમની કૃતિઓ પર વિદ્વાનોની શ્રેણીબદ્ધ આવૃતિમાં સેમ્યુઅલ જોન્સને (Samuel Johnson) 1765માં અને એડમંડ મેલોને (Edmond Malone) 1790માં આપેલી કૃતિ મુખ્ય હતી, તેના લીધે તેમની પ્રતિષ્ઠા વધી હતી. [૧૬૧]1800 સુધીમાં તે નિશ્ચિતપણે રાષ્ટ્રીય કવિ તરીકે સ્થાપિત થઇ ગયો હતો.[૧૬૨]18મી અને 19મી સદીમાં તેની પ્રતિષ્ઠા વિદેશમાં પણ ફેલાઇ.શેક્સપીયરને ચેમ્પિયન ગણાવતા લેખકોમાં વોલ્ટેર (Voltaire), ગોથ, (Goethe) સ્ટેન્ધલ (Stendhal) અને વિક્ટર હ્યુગોનો (Victor Hugo) સમાવેશ થાય છે. [૧૬૩]
રોમેન્ટિક યુગમાં (Romantic era) શેક્સપીયરની કવિતાની કવિ અને સાહિત્યિક ફિલોસોફર સેમ્યુઅલ ટેલર કોલરિજ (Samuel Taylor Coleridge) અને વિવેચક ઓગસ્ટ વિલ્હેલ્મ શેલેગલે (August Wilhelm Schlegel) પ્રશંસા કરી હતી અને તેના નાટકોનું જર્મન રોમેન્ટિઝમના (German Romanticism) સ્પિરિટમાં રૂપાંતર કર્યું હતું. [૧૬૪]ઓગણીસમી સદીમાં શેક્સપીયરની વિવેચકોએ પ્રશંસા કરવા માંડી હતી, જે ઘણી વખત ખુશામત કહી શકાય તેવા સ્તરની પણ હતી. [૧૬૫]નિબંધકાર થોમસ કાર્લાઇલે (Thomas Carlyle)1840માં લખેલી "ધેટ કિંગ શેક્સપીયર"માં તેને બધા કરતા મુઠી ઊંચેરો ગણાવવા ઉપરાંત સન્માનનીય, સૌજન્યશીલ, મજબૂત તથા ક્યારેય નાશ ન પામે તેવું સર્જન કરનાર ગણાવ્યો છે. [૧૬૬]આ વિક્ટોરિયાવાસીએ (Victorians) તેની નાટકો વ્યાપક પાયા પર અત્યંત ધારદાર શૈલીથી લખ્યા છે. [૧૬૭]નાટ્યકાર અને વિવેચક જ્યોર્જ બર્નાર્ડ શો (George Bernard Shaw)"બાર્ડોલેટ્રી"ના સ્વરૂપમાં શેક્સપીયરને ભજનારા વર્ગની ઠેકડી ઉડાડી છે. (bardolatry)તેમનો દાવો હતો કે ઇબ્સનના (Ibsen's) નાટકની નવી નૈસર્ગિકતાએ (naturalism) શેક્સપીયરને કાલગ્રસ્ત કરી દીધો છે. [૧૬૮]
વીસમી સદીના પૂર્વાધમાં કલા ક્ષેત્રે સર્જાયેલી આધુનિક ક્રાંતિ પણ શેક્સપીયરને કાલગ્રસ્ત કરી શકી નથી. તેના બદલે તેના કાર્ય સાહિત્યમાં નવીન વિચાર (avant garde) તરીકે સ્થાન પામ્યા છે. જર્મનીના (Expressionists)એક્સપ્રેશનિસ્ટ અને મોસ્કોના ફ્યુચરિસ્ટે (Futurists)મોટાપાયે તેના નાટકો કર્યા છે. માર્ક્સવાદી નાટ્યલેખક અને દિગ્દર્શક બર્લોટ બ્રેચે (Bertolt Brecht)શેક્સપીયરની અસર હેઠળ એપિક થીએટર (epic theatre) એવો અલગ વિભાગ પાડ્યો છે. કવિ અને વિવેચક ટી. એસ. ઇલિયટે (T. S. Eliot)શો સામે દલીલ કરી હતી કે,શેક્સપીયરની "મૂળ ઢબે " તેને આધુનિક બનાવ્યો છે. [૧૬૯] ઇલિયટની સાથે જી. વિલ્સન નાઇટ (G. Wilson Knight) અને ધ સ્કૂલ ઓફ ન્યુ ક્રિટીઝમે (New Criticism) શેક્સપીયરની કલ્પના સૃષ્ટિનું નજીકથી વાંચન કરવાની ચળવળ કરવાની દિશામાં ઝુંબેશ શરૂ કરી હતી. 1950માં નવા વિવેચનાત્મક અભિગમના મોજાએ આધુનિકતાને પાછળ ધકેલી દીધી અને શેક્સપીયરના "પોસ્ટ-મોર્ડન" ("post-modern")અભ્યાસોનો માર્ગ મોકળો કર્યો હતો. [૧૭૦]એંસી સુધીમાં શેક્સપીયરના અભ્યાસો સ્ટ્રકચરલિઝમ (structuralism), ફેમિનિઝમ, (feminism) આફ્રિકન અમેરિકન અભ્યાસો (African American studies) અને ક્વીર સ્ટડીઝ (queer studies) જેવી ચળવળ માટે ખુલ્લા હતા. [૧૭૧]
શેક્સપીયર અંગે અટકળોફેરફાર કરો
પુસ્તકનો લેખકફેરફાર કરો
શેક્સપીયરના અવસાનના લગભગ 150 વર્ષ પછી તેની કૃતિઓના લેખન અંગેની શંકાઓએ જન્મ લેવા માંડ્યો હતો. [૧૭૨]વૈકલ્પિક ઉમેદવારોમાં ફ્રાન્સિસ બેકોન (Francis Bacon), ક્રિસ્ટોફર માર્લો (Christopher Marlowe) અને ઓક્સફર્ડના ઉમરાવ એડવર્ડ ડી વેરનો (Edward de Vere)સમાવેશ થાય છે. [૧૭૩]જો કે આ બધા વૈકલ્પિક ઉમેદવારો વિષયના લોકપ્રિય હિતમાં અને તેમાં પણ ખાસ કરીને ઓક્સફર્ડિયન થિયરી (Oxfordian theory) 21મી સદીમાં પણ જારી છે ત્યારે તેઓ સાહિત્યિક વર્તુળોમાં નકારાઈ ચૂક્યા છે. [૧૭૪]
ધર્મફેરફાર કરો
કેટલાક વિદ્વાનો દાવો કરે છે કે શેક્સપીયરના કુટુંબના સભ્યો કેથલિક (Catholics) હતા, જ્યારે તે સમયે કેથળિક પ્રેક્ટિસ કાયદાથી વિરુદ્ધ હતી.[૧૭૫] શેક્સપીયરની માતા મેરી આર્ડેન (Mary Arden) ચોક્કસપણે અગ્રણી કેથલિક કુટુંબમાંથી આવતી હતી. સૌથી મજબૂત પુરાવો સંભવતઃ જોન શેક્સપીયરે (John Shakespeare) સોગંદનામા તરીકે કેથલિક સ્ટેટમેન્ટ પર કરેલી સહી છે, જે હેન્લી સ્ટ્રીટના તેમના જૂના ઘરના છાપરમાંથી મળી આવ્યું છે. હવે આ દસ્તાવેજ ખોવાઈ ગયો છે આમ છતાં વિદ્વાનોમાં તેની અધિકૃતતા અંગે મતભેદ છે. [૧૭૬]1591માં સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે જોને "દેવા બદલ કાર્યવાહીના ડરે" ચર્ચ જવાનું છોડી દીધું હતું, જે કેથલિકોનું સામાન્ય બહાનું હતું. [૧૭૭]1606માં વિલિયમ્સની પુત્રી સુસાન સ્ટ્રેટફોર્ડમાં ઇસ્ટર કમ્યુનિયનમાં (communion) હાજરી આપવામાં નિષ્ફળ ગયેલ વ્યક્તિ તરીકે નોંધવામાં આવી હતી.[૧૭૭]વિદ્વાનોએ શેક્સપીયરના નાટકોમાં જ તેના કેથલિઝમની તરફેણ અને વિરુદ્ધમાં પુરાવા શોધ્યા છે, પરંતુ સંભવતઃ કોઈપણ રીતે સત્ય સાબિત કરવું અઘરું છે. [૧૭૮]
જાતીયતાફેરફાર કરો
શેક્સપીયરની જાતિયતા અંગે કેટલીક વિગતો પ્રખ્યાત છે.18 વર્ષની વયે શેક્સપિયરે 26 વર્ષની એન હેથવે સાથે લગ્ન કર્યા હતા, જે ગર્ભવતી હતી.તેમના ત્રણ બાળકોમાંથી પ્રથમ સુસાન છ મહિના બાદ 26મી મે 1583ના રોજ જન્મી હતી.આમ છતાં સદીઓથી વાંચકો શેક્સપિયરના સોનેટને યુવાનના પ્રેમ તરીકે માનતા આવ્યા છે. જ્યારે બીજા કેટલાક લોકો તે જ ફકરાને જાતીય પ્રેમ કરતાં જબરજસ્ત મિત્રતાની (friendship) અભિવ્યક્તિ તરીકે જુએ છે. [૧૭૯]આ જ સમયે 26 વર્ષની કહેવાતી "ડાર્ક લેડી " ("Dark Lady")સોનિટ્સ પરિણીત મહિલાસાથે સંબંધિત છે, જે તેના બહુગામી જાતીય સંબંધોનો પુરાવો છે.[૧૮૦]
શારીરિક દેખાવફેરફાર કરો
નાટક રિટર્ન ફ્રોમ પર્નાસસમાં (Return from Parnassus) પાત્ર કહે છે કે તે " સોહામણા મિ. શેક્સપીયર" નું પિક્ચર લેશે, જે સૂચવે છે કે તેમના જીવનકાળ દરમિયાન જ તેમના પોર્ટ્રેઇટ સર્ક્યુલેટ થા લાગ્યા હતા, પણ કોઈ બચેલું પોર્ટ્રેઇટ તેમનું જ છે તેમ કહી શકાય તેમ નથી. તેમના અવસાન પછી ડ્રોશાઉટે તેમની કબર કોતરી (Droeshout engraving) હતી, જેને બેન જોન્સને ગુડ લાઇકનેસ ગણાવી છે. [૧૮૧]તેમના જીવનની યાદગાર ક્ષણોને વ્યક્ત કરતાં નવા પોર્ટ્રેઇટ ચાન્ડોસ પોર્ટ્રેઇટના (Chandos portrait) આધારે સર્જવામાં આવ્યા હતા, જે શેક્સપીયરના મિત્ર જોન ટેલરે (John Taylor) રચ્યું હતું.[૧૮૧]18મી સદીમાં અધિકૃત પોર્ટ્રેઇટની માગ દાવો કરે છે કે શેક્સપીયરને આલેખતા જુદા-જુદા ચિત્રો બચ્યા હતા. શેક્સપીયરના ચિત્રોની માગના લીધે તેનું બનાવટી ઉત્પાદન પણ થવા લાગ્યું હતું, તેમાં અધિકૃત ચિત્રોના રિલેબલિંગ અને રિપેઇન્ટિંગતથા મિસએટ્રિબ્યુશન્સનો પણ સમાવેશ થાય છે. [૧૮૨][૧૮૩]
રચનાની યાદીફેરફાર કરો
નાટકોનું વર્ગીકરણફેરફાર કરો
શેક્સપીયરના લેખમાં 1623માં મુદ્રિત તયેલા ફર્સ્ટ ફોલિયોમાં (First Folio)સમાવિષ્ટ થયેલા 36 નાટકોનો સમાવેશ થાય છે, તેના ફોલિયોને કોમેડીઝ (comedies), હિસ્ટરીઝ (histories)અને ટ્રેજેડીઝ (tragedies) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. [૧૮૪]શેક્સપીયરે તેના નાટકનો દરેક શબ્દ લખ્યો ન હતો, કેટલાક શો તો કોલબોરેશનમાં લખવામાં આવ્યા હતા, જે તે સમયની સામાન્ય પ્રેક્ટિસ હતી. [૧૮૫]ફર્સ્ટ ફોલિયોમાં બે નાટક ધ ટુ નોબલ કિન્સમેન (The Two Noble Kinsmen) અને પેરિસલ્સ, પ્રિન્સ ઓફ ટાયરનો (Pericles, Prince of Tyre) સમાવેશ થતો ન હતો, હવે તેને શેક્સપીયરના લેખનના હિસ્સા તરીકે સ્વીકારાયા છે. વિદ્વાનોએ સ્વીકાર્યું છે કે શેક્સપીયરે તેમાં નોંધપાત્ર ફાળો આપ્યો હતો.[૧૮૬] ફર્સ્ટ ફોલિયોમાં કોઇ કવિતાનો સમાવેશ થયો નથી.
19મી સદીમાં એડવર્ડ ડોડેને (Edward Dowden) ચાર કોમેડીઝને રોમાન્સીસ (romances) તરીકે વર્ગીકૃત કરી હતી, છતાં ઘણા વિદ્વાનો તેને "ટ્રેજિક કોમેડીઝ " (tragicomedies)કહેવાનું પસંદ કરે છે, આ ટર્મનો વારંવાર ઉપયોગ કરવામાં આવે છે. [૧૮૭]આ નાટકો અને તેને સંલગ્ન ટુ નોબલ્સ કિન્સમેન નીચે નિર્દેશક નિશાની (*) વડે માર્ક કરવામાં આવ્યા છે. 1896માં ફ્રેડરિક એસ. બોસે (Frederick S. Boas)ચારનાટકોને વર્ણવવા માટે "પ્રોબ્લેમ પ્લેઝ" (problem plays)જેવા શબ્દનો પ્રયોગ કર્યો. આ ચાર નાટકો હતા ઓલ્ઝ વેલ ધેટ એન્ડ્સ વેલ, (All's Well That Ends Well)''મેઝર ફોર મેઝર, (Measure for Measure), ટ્રોઇલસ એન્ડ ક્રેસિડા (Troilus and Cressida) અને હેમ્લેટ (Hamlet)[૧૮૮]તેમણે લખ્યું હતું કે કથાવસ્તુની રીતે એકવચનના નાટક અને તેમાં ફેરફારને કોમેડીઝ કે ટ્રેજેડીઝ ન કહી શકાય. આપણે આજના થીએટર પાસેથી ઉછીનો શબ્દસમૂહ લઈ શકીએ અને તેને શેક્સપીયરના "પ્રોબ્લેમ પ્લેઝ"ની સાથે ક્લાસમાં વર્ગીકૃત કરી શકીએ છીએ. [૧૮૯]સૌથી વધુ ચર્ચાયેલી અને કેટલીક વખત બીજા નાટકોમાં ઉપયોગમાં લેવાયેલી ટર્મ હેમ્લેટને ચોક્કસપણે ટ્રેજેડી તરીકે વર્ગીકૃત કરી શકાય. [૧૯૦]બીજા પ્રોબ્લેમ પ્લેઝને ડબલ ડેગર(‡) વડે માર્ક કરી શકાય.
શેક્સપીયરે અંશતઃ રીતે લખેલા નાટકો માટે ડેગર માર્ક (†) નીચે મુજબ આપવામાં આવી છે. ક્યારેક તેમને અર્પવામાં આવેલા બીજા લેખનકાર્ય લોસ્ટ પ્લેઝ કે એપોક્રીફા તરીકે નોંધાયેલા છે.
રચનાઓફેરફાર કરો
નોંધફેરફાર કરો
- એ ,^ શેક્સપીયરના જીવનકાળ દરમિયાન ઇંગ્લેન્ડ જુલિયન કેલેન્ડરની (Julian calendar) તારીખોને અનુસરતું હતું. કેથલિક દેશોએ 1582માં ગ્રેગરિયન કેલેન્ડર (Gregorian calendar) અપનાવ્યું હતું અને શેક્સપીયર ત્રીજી મેએ મૃત્યુ પામ્યો હતો. [૧૯૧]
- બી , ^ ચોક્કસ આંકડો જાણમાં નથી. જુઓ શેક્સપીયરના કોલેબોરેશન્સ (Shakespeare's collaborations) અને શેક્સપીયરના એપોક્રીફાની (Shakespeare Apocrypha) વધુ વિગતો
- સી ^ હેરોલ્ડ બ્રૂક્સનો નિબંધ સૂચવે છે કે માર્લોની એડવર્ડ-ટુ પર શેક્સપીયરની રિચાર્ડ-3નો [૧૯૨]પ્રભાવ છે, જો કે અન્ય વિદ્વાનો આ બાબતને ખાસ મહત્વ ન આપતા આ પ્રકારની સમાનતા સામાન્ય ગણાવે છે. [૧૯૩]
- ડી. ^ ઘણા વિદ્વાનો માને છે કે પેરિસલ્સ જ્યોર્જ વિલ્કિન્સ (George Wilkins) સાથે સહયોગમાં લખાઈ હતી. [૧૯૪]
- ઇ. ^ ધ ટુ નોબલ કિન્સમેન જોન ફ્લેચરની (John Fletcher) સાથે સંયુક્ત રીતે લખાઈ હતી.[૧૯૫]
- એફ. ^ હેનરી 6ના પ્રથમ ભાગને એક જૂથે સહયોગ સાધીને લખી હોવાનું માનવામાં આવે છે, પરંતુ કેટલાક વિદ્વાનો જેવા કે માઇકલ હેથવે માને છે કે આ નાટક મૂળ તો શેક્સપીયરે જ લખ્યું હતું. [૧૯૬]
- જી. ^ હેનરી-8ને જોન ફ્લેચરની (John Fletcher) સાથે લખાઈ હતી.[૧૯૭]
- એચ. ^ બ્રાયન વિકર્સ સૂચવે છે કે ટાઇટસ એન્ડ્રોનિકસનેજ્યોર્જ પીલેની (George Peele) સાથે લખવામાં આવ્યું હતા, છતાં આર્ડેન શેક્સપીયરના (Arden Shakespeare) નાટકના તાજેતરના એડિટર જોનાથન બેટ માને છે કે પૂરેપૂરું નાટક શેક્સપિયરે લખ્યું હતું. [૧૯૮]
- આઇ. ^ બ્રાયન વિકર્સ અને અન્યો માનતા હતા કે ટિમોન ઓફ એથેન્સને થોમસ મિડલટોન (Thomas Middleton) સાથે લખવામાં આવી હતી, પણ ઘણા વિવેચકો તેની સાથે સંમત થતા નથી.[૧૯૯]
- જે.^ મેકબેથની ટેકસ્ટ જે મુખ્યત્વે પાછળથી ફેરફાર કરનારાઓએ બચાવી લીધી છેસૌથી નોંધપાત્ર સમાવેશ થોમસ મિડલટોનના નાટક ધ વિચ (The Witch)(1615)ના બે ગીત છે. [૨૦૦]
- કે.^ ધ પેશનેટ પિલ્ગ્રીમ શેક્સપીયરના નામ હેઠળ પણ તેની પરવાનગી પર પ્રકાશિત કરવામાં આવી હતી, તેમાં તેના સોનિટની અગાઉની બે આવૃત્તિઓનો સમાવેશ કરાયો હતો, ત્રણ લવ્સ લેબર્સ લોસ્ટમાંથી લેવાઈ હતી, કેટલીક કવિતાઓ અન્ય કવિઓની કવિતા તરીકે જાણીતી છે અને અગિયાર કવિતાઓના લેખન અંગે કોઈ જાણીતું નથી, જેમાં શેક્સપીયરને આપેલો ફાળો નકારી કાઢવામાં આવ્યો છે. [૨૦૧]
રેફરન્સીસફેરફાર કરો
- ↑ Greenblatt 2005, 11; Bevington 2002, 1–3; Wells 1997, 399.
- ↑ Craig 2003, 3.
- ↑ Shapiro 2005, xvii–xviii; Schoenbaum 1991, 41, 66, 397–98, 402, 409; Taylor 1990, 145, 210–23, 261–5
- ↑ Bertolini 1993, 119.
- ↑ Schoenbaum 1987, 14–22.
- ↑ Schoenbaum 1987, 24–6
- ↑ Schoenbaum 1987, 24, 296; Honan 1998, 15–16
- ↑ Schoenbaum 1987, 23–24
- ↑ Schoenbaum 1987, 62–63; Ackroyd 2006, 53; Wells et al. 2005, xv–xvi
- ↑ Baldwin 1944, 464
- ↑ Baldwin 1944, 164–84; Cressy 1975, 28, 29
- ↑ Baldwin 1944, 164–66; Cressy 1975, 80–82; Ackroyd 2006, xvi
- ↑ Schoenbaum 1987, 77–78
- ↑ Wood 2003, 84; Schoenbaum 1987, 78–79
- ↑ Schoenbaum 1987, 93
- ↑ Schoenbaum 1987, 94
- ↑ Schoenbaum 1987, 224
- ↑ Schoenbaum 1987, 95
- ↑ Schoenbaum 1987, 97–108 Rowe 1709
- ↑ Schoenbaum 1987, 144–45
- ↑ Schoenbaum 1987, 110–11
- ↑ Honigmann 1999, 1 Wells et al. 2005, xvii
- ↑ Honigmann 1999, 95–117 Wood 2003, 97–109
- ↑ Chambers 1930, Vol. 1: 287, 292
- ↑ Greenblatt 2005, 213
- ↑ Greenblatt 2005, 213 Schoenbaum 1987, 153
- ↑ Ackroyd 2006, 176
- ↑ Schoenbaum 1987, 151–52
- ↑ Wells et al. 2005, 666
- ↑ Wells 2006, 28; Schoenbaum 1987, 144–46; Chambers 1930, Vol. 1: 59.
- ↑ Schoenbaum 1987, 184.
- ↑ Chambers 1923, 208–209.
- ↑ Chambers 1930, Vol. 2: 67–71.
- ↑ Bentley 1961, 36.
- ↑ Schoenbaum 1987, 188; Kastan 1999, 37; Knutson 2001, 17
- ↑ Adams 1923, 275
- ↑ Wells 2006, 28.
- ↑ Schoenbaum 1987, 200.
- ↑ Schoenbaum 1987, 200–201.
- ↑ Rowe 1709.
- ↑ Ackroyd 2006, 357; Wells et al. 2005, xxii.
- ↑ Schoenbaum 1987, 202–3.
- ↑ Honan 1998, 121.
- ↑ Shapiro 2005, 122.
- ↑ Honan 1998, 325; Greenblatt 2005, 405.
- ↑ Schoenbaum 1987, 279.
- ↑ Honan 1998, 375–78.
- ↑ Schoenbaum 1987, 276.
- ↑ Ackroyd 2006, 476.
- ↑ Honan 1998, 382–83.
- ↑ Ackroyd 2006, 476.
- ↑ Honan 1998, 326; Ackroyd 2006, 462–464.
- ↑ Schoenbaum 1987, 272–274.
- ↑ Honan 1998, 387.
- ↑ Schoenbaum 1987, 25, 296.
- ↑ Schoenbaum 1987, 287.
- ↑ Schoenbaum 1987, 292, 294.
- ↑ Schoenbaum 1987, 304.
- ↑ Honan 1998, 395–96.
- ↑ Chambers 1930, Vol. 2: 8, 11, 104; Schoenbaum 1987, 296.
- ↑ Chambers 1930, Vol. 2: 7, 9, 13; Schoenbaum 1987, 289, 318–19.
- ↑ Ackroyd 2006, 483; Frye 2005, 16; Greenblatt 2005, 145–6.
- ↑ Schoenbaum 1987, 301–3.
- ↑ Schoenbaum 1987, 306–07; Wells et al. 2005, xviii.
- ↑ Schoenbaum 1987, 308–10
- ↑ Dowden 1881, 48–9
- ↑ Frye 2005, 9 Honan 1998, 166
- ↑ Schoenbaum 1987, 159–61 Frye 2005, 9
- ↑ Dutton & Howard 2003, 147
- ↑ Ribner 2005, 154–155
- ↑ Frye 2005, 105, Ribner 2005, 67, Cheney 2004, 100
- ↑ Honan 1998, 136, Schoenbaum 1987, 166
- ↑ Frye 2005, 91, Honan 1998, 116–117, Werner 2001, 96–100
- ↑ Friedman 2006, 159
- ↑ Ackroyd 2006, 235
- ↑ Wood 2003, 161–162
- ↑ Wood 2003, 205–206, Honan 1998, 258
- ↑ Ackroyd 2006, 359
- ↑ Ackroyd 2006, 362–383
- ↑ Shapiro 2005, 150, Gibbons 1993, 1, Ackroyd 2006, 356
- ↑ Wood 2003, 161, Honan 1998, 206
- ↑ Ackroyd 2006, 353, 358, Shapiro 2005, 151–153
- ↑ Shapiro 2005, 151
- ↑ Bradley 1991, 85, Muir 2005, 12–16
- ↑ Bradley 1991, 94
- ↑ Bradley 1991, 86
- ↑ Bradley 1991, 40, 48
- ↑ Bradley 1991, 42, 169, 195, Greenblatt 2005, 304
- ↑ Bradley 1991, 226, Ackroyd 2006, 423, Kermode 2004, 141–2
- ↑ McDonald 2006, 43–46
- ↑ Bradley 1991, 306
- ↑ Ackroyd 2006, 444, McDonald 2006, 69–70, Eliot 1934, 59
- ↑ Dowden 1881, 57
- ↑ Dowden 1881, 60, Frye 2005, 123, McDonald 2006, 15
- ↑ Wells et al. 2005, 1247, 1279
- ↑ Wells et al. 2005, xx
- ↑ Wells et al. 2005, xxi
- ↑ Shapiro 2005, 16
- ↑ Foakes 1990, 6, Shapiro 2005, 125–31
- ↑ Foakes 1990, 6, Nagler 1958, 7, Shapiro 2005, 131–2
- ↑ Wells et al. 2005, xxii
- ↑ Foakes 1990, 33
- ↑ Ackroyd 2006, 454, Holland 2000, xli
- ↑ Ringler 1997, 127
- ↑ Schoenbaum 1987, 210, Chambers 1930, Vol. 1: 341
- ↑ Shapiro 2005, 247–9
- ↑ ૧૦૭.૦ ૧૦૭.૧ Wells et al. 2005, 1247
- ↑ Wells et al. 2005, xxxvii
- ↑ Wells et al. 2005, xxxiv
- ↑ Pollard 1909, xi
- ↑ Wells et al. 2005, xxxiv, Pollard 1909, xi, Maguire 1996, 28
- ↑ Bowers 1955, 8–10, Wells et al. 2005, xxxiv–xxxv
- ↑ Wells et al. 2005, 909, 1153
- ↑ Rowe 2006, 21
- ↑ Frye 2005, 288
- ↑ Rowe 2006, 3, 21
- ↑ Rowe 2006, 1, Jackson 2004, 267–294, Honan 1998, 289
- ↑ Rowe 2006, 1, Honan 1998, 289, Schoenbaum 1987, 327
- ↑ Shakespeare 1914
- ↑ Wood 2003, 178, Schoenbaum 1987, 180
- ↑ Honan 1998, 180
- ↑ Schoenbaum 1987, 268
- ↑ Honan 1998, 180, Schoenbaum 1987, 180
- ↑ Schoenbaum 1987, 268–269
- ↑ Wood 2003, 177
- ↑ Clemen 2005a, 150
- ↑ Frye 2005, 105, 177, Clemen 2005b, 29
- ↑ બ્રૂક નિકોલસ, લેન્ગ્વેજ એન્ડ સ્પીકર ઇન મેકબેથ, 69 અને બ્રેડબ્રૂક એમ.સી. (Bradbrook, M.C.) શેક્સપીયર્સ રિકલેકશન ઓફ માર્લોEdwards, Ewbank & Hunter 2004
- ↑ Clemen 2005b, 63
- ↑ Frye 2005, 185
- ↑ ૧૩૧.૦ ૧૩૧.૧ Wright 2004, 868
- ↑ Bradley 1991, 91.
- ↑ ૧૩૩.૦ ૧૩૩.૧ McDonald 2006, 42–6.
- ↑ McDonald 2006, 36, 39, 75.
- ↑ Gibbons 1993, 4.
- ↑ Gibbons 1993, 1–4.
- ↑ Gibbons 1993, 1–7, 15.
- ↑ McDonald 2006, 13; Meagher 2003, 358.
- ↑ Chambers 1944, 35.
- ↑ Levenson 2000, 49–50.
- ↑ Clemen 1987, 179.
- ↑ Steiner 1996, 145.
- ↑ Taylor 2006, 38.
- ↑ Kolin 1985, 124.
- ↑ Gager 1996, 163, 186, 251.
- ↑ Bryant 1998, 82
- ↑ ગ્રોસ,જોન, "શેક્સપીયર્સ ઇન્ફ્લુઅન્સ ઇન"Wells & Orlin 2003, 641–2.
- ↑ Porter & Teich 1988, 48, Lambourne 1999, 193–8
- ↑ Paraisz 2006, 130
- ↑ Royle 2000
- ↑ Crystal 2001, 55–65, 74
- ↑ Wain 1975, 194
- ↑ Johnson 2002, 12, Crystal 2001, 63
- ↑ Jonson 1996, 10.
- ↑ Dominik 1988, 9; Grady 2001b, 267.
- ↑ Grady 2001b, 265; Greer 1986, 9.
- ↑ Grady 2001b, 266.
- ↑ Grady 2001b, 266–7.
- ↑ Grady 2001b, 269.
- ↑ Dryden 1889, 71.
- ↑ Grady 2001b, 270–27; Levin 1986, 217.
- ↑ ડબસન, મિશેલ (1992). ધ મેકિંગ ઓફ નેશનલ પોએટઃ શેક્સપીયર, ફેરફારની પ્રક્રિયા અને કતૃત્વ, 1660–1769ઓક્સફર્ડઃ ક્લેરેન્ડસન પ્રેસISBN 0198183232.દાખલા તરીકેGrady 2001b, 270
- ↑ ગ્રેડી વોલ્ટેરના ફિલોસોફિકલ પત્રો(1733), ગોથના વિલ્હેલ્મ મેઇસ્ટર્સ એપ્રેન્ટિસશિપ(1795), સ્ટેન્ધલ્સની બે ભાગની પેમ્ફલેટ રેસિન એટ શેક્સપીયર(1823-5) અને વિક્ટર હ્યુગોની પ્રીફેસીસ ટુ ક્રોમવેલ(1827) અને વિલિયમ શેક્સપીયર(1864)ને ટાંકે છે. Grady 2001b, 272–274
- ↑ Levin 1986, 223.
- ↑ Sawyer 2003, 113.
- ↑ Carlyle 1907, 161.
- ↑ Schoch 2002, 58–59.
- ↑ Grady 2001b, 276.
- ↑ Grady 2001a, 22–6.
- ↑ Grady 2001a, 24.
- ↑ Grady 2001a, 29.
- ↑ McMichael & Glenn 1962.
- ↑ Gibson 2005, 48, 72, 124.
- ↑ કેથમેન ડેવિડ, "ધ ક્વેશ્ચન ઓફ ઓથરશિપ " ઇનWells & Orlin 2003, 620, 625–626, Love 2002, 194–209, Schoenbaum 1991, 430–40,Holderness 1988, 137, 173
- ↑ Pritchard 1979, 3.
- ↑ Wood 2003, 75–8; Ackroyd 2006, 22–3.
- ↑ ૧૭૭.૦ ૧૭૭.૧ Wood 2003, 78; Ackroyd 2006, 416; Schoenbaum 1987, 41–2, 286.
- ↑ Wilson 2004, 34; Shapiro 2005, 167.
- ↑ Casey ; Pequigney 1985; Evans 1996, 132.
- ↑ Fort 1927, 406–414.
- ↑ ૧૮૧.૦ ૧૮૧.૧ તારન્યા કૂપર, સર્ચિંગ ફોર શેક્સપીયર, નેશનલ પોર્ટ્રેઇટ ગેલેરી, યેલ યુનિવર્સિટી પ્રેસ, 2006, પીપી48; 57.
- ↑ પ્રેસલી, વિલિયમ એલ.”ધ એશબર્ન પોર્ટ્રેઇટ ઓફ શેક્સપીયરઃ થ્રૂ ધ લૂકિંગ ગ્લાસ."શેક્સપીયર ક્વાર્ટરલી, 1993, પીપી.54-72.
- ↑ ડેવિડ પાઇપર"ઓ સ્વીટ મિ. શેક્સપીયર આઇ વિલ હેવ ધીસ પિક્ચરઃ ધ ચેન્જિંગ ઇમેજ ઓફ શેક્સપીયર્સ પર્સન, 1600-1800, નેશનલ પોર્ટ્રેઇટ ગેલેરી, પર્ગામોન પ્રેસ, 1980.
- ↑ Boyce 1996, 91, 193, 513..
- ↑ થોમસન, પીટર, “નાટ્યલેખનના સંમેલન”માંWells & Orlin 2003, 49
- ↑ કેથમેન ડેવિડ, "ધ ક્વેશ્ચન ઓફ ઓથરશિપ " ઇન, , ,Wells & Orlin 2003, 629Boyce 1996, 91
- ↑ Edwards 1958, 1–10; Snyder & Curren-Aquino 2007.
- ↑ Schanzer 1963, 1–10.
- ↑ Boas 1896, 345.
- ↑ Schanzer 1963, 1; Bloom 1999, 325–380; Berry 2005, 37.
- ↑ Schoenbaum 1987, xv.
- ↑ Morris 1968, 65–94.
- ↑ Taylor 1988, 116.
- ↑ Bloom 1999, 30, Hoeniger 1963, Jackson 2003, 83
- ↑ Potter 1997, 1–6.
- ↑ Burns 2000, 73–84; Hattaway 1990, 43.
- ↑ McMullan 2000, 198.
- ↑ Vickers 2002, 8; Dillon 2007, 25.
- ↑ Vickers 2002, 8; Dominik 1988, 16; Farley-Hills 1990, 171–172.
- ↑ Brooke 1998, 57.
- ↑ Wells et al. 2005, 805.
- ↑ Bradford 1910, 51–56Freehafer 1969, 501–513
બિલિઓગ્રાફીફેરફાર કરો
- Ackroyd, Peter (2006), Shakespeare: The Biography, London: Vintage, ISBN 0749386558
- Adams, Joseph Quincy (1923), A Life of William Shakespeare, Boston: Houghton Mifflin, OCLC 1935264
- Baldwin, T. W. (1944), William Shakspere's Small Latine & Lesse Greek, 1, Urbana, Ill: University of Illinois Press, OCLC 359037
- Bentley, G. E. (1961), Shakespeare: A Biographical Handbook, New Haven: Yale University Press, OCLC 356416
- Berry, Ralph (2005), Changing Styles in Shakespeare, London: Routledge, ISBN 0415353165
- Bertolini, John Anthony (1993), Shaw and Other Playwrights, Pennsylvania: Pennsylvania State University Press, ISBN 027100908X
- Bevington, David (2002), Shakespeare, Oxford: Blackwell, ISBN 0631227199
- Bloom, Harold (1999), Shakespeare: The Invention of the Human, New York: Riverhead Books, ISBN 157322751X
- Boas, F. S. (1896), Shakspere and His Predecessors, New York: Charles Scribner's Sons
- Bowers, Fredson (1955), On Editing Shakespeare and the Elizabethan Dramatists, Philadelphia: University of Pennsylvania Press, OCLC 2993883
- Boyce, Charles (1996), Dictionary of Shakespeare, Ware, Herts, UK: Wordsworth, ISBN 1853263729
- Bradford, Gamaliel Jr. (February 1910), "The History of Cardenio by Mr. Fletcher and Shakespeare", Modern Language Notes 25 (2)
- Bradley, A. C. (1991), Shakespearean Tragedy: Lectures on Hamlet, Othello, King Lear and Macbeth, London: Penguin, ISBN 0140530193
- Brooke, Nicholas (1998), "Introduction", in Shakespeare, William; Brooke, Nicholas (ed.), The Tragedy of Macbeth, Oxford: Oxford University Press, ISBN 0192834177
- Bryant, John (1998), "Moby Dick as Revolution", in Levine, Robert Steven, The Cambridge Companion to Herman Melville, Cambridge: Cambridge University Press, ISBN 052155571X
- Burns, Edward (2000), "Introduction", in Shakespeare, William; Burns, Edward (ed.), King Henry VI, Part 1, London: Arden Shakespeare, Thomson, ISBN 1903436435
- Carlyle, Thomas (1907), Adams, John Chester, ed., On Heroes, Hero-worship, and the Heroic in History, Boston: Houghton, Mifflin and Company, OCLC 643782
- Casey, Charles (Fall 1998), "Was Shakespeare gay? Sonnet 20 and the politics of pedagogy", College Literature 25 (3), archived from the original on 2007-05-16, https://web.archive.org/web/20070516062509/http://findarticles.com/p/articles/mi_qa3709/is_199810/ai_n8827074, retrieved 2007-05-02
- Chambers, E. K. (1923), The Elizabethan Stage, 2, Oxford: Clarendon Press, OCLC 336379
- Chambers, E. K. (1944), Shakespearean Gleanings, Oxford: Oxford University Press, OCLC 2364570
- Chambers, E. K. (1930), William Shakespeare: A Study of Facts and Problems, 2 vols., Oxford: Clarendon Press, OCLC 353406
- Cheney, Patrick Gerard (2004), The Cambridge Companion to Christopher Marlowe, Cambridge: Cambridge University Press, ISBN 0521527341
- Clemen, Wolfgang (2005a), Shakespeare's Dramatic Art: Collected Essays, New York: Routledge, ISBN 0415352789
- Clemen, Wolfgang (2005b), Shakespeare's Imagery, London: Routledge, ISBN 0415352800
- Clemen, Wolfgang (1987), Shakespeare's Soliloquies, London: Routledge, ISBN 0415352770
- Craig, Leon Harold (2003), Of Philosophers and Kings: Political Philosophy in Shakespeare's "Macbeth" and "King Lear", Toronto: University of Toronto Press, ISBN 0802086055
- Cressy, David (1975), Education in Tudor and Stuart England, New York: St Martin's Press, OCLC 2148260
- Crystal, David (2001), The Cambridge Encyclopedia of the English Language, Cambridge: Cambridge University Press, ISBN 0521401798
- Dillon, Janette (2007), The Cambridge Introduction to Shakespeare's Tragedies, Cambridge, ISBN 0521858178
- Dominik, Mark (1988), Shakespeare–Middleton Collaborations, Beaverton, OR: Alioth Press, ISBN 0945088019
- Dowden, Edward (1881), Shakspere, New York: Appleton & Co., OCLC 8164385
- Dryden, John (1889), Arnold, Thomas, ed., An Essay of Dramatic Poesy, Oxford: Clarendon Press, OCLC 7847292
- Dutton, Richard; Howard, Jean (2003), A Companion to Shakespeare's Works: The Histories, Oxford: Blackwell, ISBN 0631226338
- Edwards, Phillip (1958), "Shakespeare's Romances: 1900–1957", in Nicoll, Allardyce, Shakespeare Survey, 11, Cambridge: Cambridge University Press, OCLC 15880120
- Edwards, Philip; Ewbank, Inga-Stina; Hunter, G. K., eds. (2004), Shakespeare's Styles: Essays in Honour of Kenneth Muir, Cambridge: Cambridge University Press, ISBN 0521616948
- Eliot, T. S. (1934), Elizabethan Essays, London: Faber & Faber, OCLC 9738219
- Evans, G. Blakemore (1996), "Commentary", in Shakespeare, William; Evans, G. Blakemore (ed.), The Sonnets, Cambridge: Cambridge University Press, ISBN 0521222257
- Farley-Hills, David (1990), Shakespeare and the Rival Playwrights, 1600–06, London: Routledge, ISBN 0415040507
- Foakes, R. A. (1990), "Playhouses and Players", in Braunmuller, A.; Hattaway, Michael, The Cambridge Companion to English Renaissance Drama, Cambridge: Cambridge University Press, ISBN 0521386624
- Fort, J. A. (October 1927), "The Story Contained in the Second Series of Shakespeare's Sonnets", The Review of English Studies 3 (12)
- Freehafer, John (May 1969), "'Cardenio', by Shakespeare and Fletcher", PMLA 84 (3)
- Friedman, Michael D. (2006), "'I'm not a feminist director but...': Recent Feminist Productions of The Taming of the Shrew", in Nelsen, Paul; Schlueter, June, Acts of Criticism: Performance Matters in Shakespeare and his Contemporaries: Essays in Honor of James P. Lusardi, New Jersey: Fairleigh Dickinson University Press, ISBN 0838640591
- Frye, Roland Mushat (2005), The Art of the Dramatist, London; New York: Routledge, ISBN 0415352894
- Gager, Valerie L. (1996), Shakespeare and Dickens: The Dynamics of Influence, Cambridge: Cambridge University Press, ISBN 052145526X
- Gibbons, Brian (1993), Shakespeare and Multiplicity, Cambridge: Cambridge University Press, ISBN 0521444063
- Gibson, H. N. (2005), The Shakespeare Claimants: A Critical Survey of the Four Principal Theories Concerning the Authorship of the Shakespearean Plays, London: Routledge, ISBN 0415352908
- Grady, Hugh (2001a), "Modernity, Modernism and Postmodernism in the Twentieth Century's Shakespeare", in Bristol, Michael; McLuskie, Kathleen, Shakespeare and Modern Theatre: The Performance of Modernity, New York: Routledge, ISBN 0415219841
- Grady, Hugh (2001b), "Shakespeare Criticism 1600–1900", in deGrazia, Margreta; Wells, Stanley, The Cambridge Companion to Shakespeare, Cambridge: Cambridge University Press, ISBN 0521650941
- Greenblatt, Stephen (2005), Will in the World: How Shakespeare Became Shakespeare, London: Pimlico, ISBN 0712600981
- Greer, Germaine (1986), William Shakespeare, Oxford: Oxford University Press, ISBN 0192875388
- Hattaway, Michael (1990), "Introduction", in Shakespeare, William; Hattaway, Michael (ed.), The First Part of King Henry VI, Cambridge: Cambridge University Press, ISBN 052129634X
- Hoeniger, F. D. (1963), "Introduction", in Shakespeare, William; Hoeniger, F. D. (ed.), Pericles, London: Arden Shakespeare, ISBN 0174435886l
- Holderness, Graham (1988), The Shakespeare Myth, Manchester: Manchester University Press, ISBN 0719026350
- Holland, Peter (2000), "Introduction", in Shakespeare, William; Holland, Peter (ed.), Cymbeline, London: Penguin, ISBN 0140714723
- Honan, Park (1998), Shakespeare: A Life, Oxford: Oxford University Press, ISBN 0198117922
- Honigmann, E. A. J. (1999), Shakespeare: The Lost Years (Revised ed.), Manchester: Manchester University Press, ISBN 0719054257
- Jackson, MacDonald P. (2004), "A Lover's Complaint Revisited", in Zimmerman, Susan, Shakespeare Studies, Cranbury, NJ: Associated University Press, ISBN 0838641202
- Jackson, MacDonald P. (2003), Defining Shakespeare: Pericles as Test Case, Oxford: Oxford University Press, ISBN 0199260508
- Johnson, Samuel (2002), Lynch, Jack, ed., Samuel Johnson's Dictionary: Selections from the 1755 Work that Defined the English Language, Delray Beach, FL: Levenger Press, ISBN 184354296X
- Jonson, Ben (1996), "To the memory of my beloued, The AVTHOR MR. WILLIAM SHAKESPEARE: AND what he hath left vs", in Shakespeare, William; Hinman, Peter W. (ed.); Blayney, The First Folio of Shakespeare (2nd ed.), New York: W. W. Norton & Company, ISBN 0393039854
- Kastan, David Scott (1999), Shakespeare After Theory, London: Routledge, ISBN 041590112X
- Kermode, Frank (2004), The Age of Shakespeare, London: Weidenfeld & Nicholson, ISBN 029784881X
- Kolin, Philip C. (1985), Shakespeare and Southern Writers: A Study in Influence, Jackson: University Press of Mississippi, ISBN 0878052550
- Knutson, Roslyn (2001), Playing Companies and Commerce in Shakespeare's Time, Cambridge: Cambridge University Press, ISBN 0521772427
- Lambourne, Lionel (1999), Victorian Painting, London: Phaidon, ISBN 0714837768
- Levenson, Jill L. (2000), "Introduction", in Shakespeare, William; Levenson, Jill L. (ed.), Romeo and Juliet, Oxford: Oxford University Press, ISBN 0192814966
- Levin, Harry (1986), "Critical Approaches to Shakespeare from 1660 to 1904", in Wells, Stanley, The Cambridge Companion to Shakespeare Studies, Cambridge: Cambridge University Press, ISBN 0521318416
- Love, Harold (2002), Attributing Authorship: An Introduction, Cambridge: Cambridge University Press, ISBN 0521789486
- Maguire, Laurie E. (1996), Shakespearean Suspect Texts: The "Bad" Quartos and Their Contexts, Cambridge: Cambridge University Press, ISBN 0521473640
- McDonald, Russ (2006), Shakespeare's Late Style, Cambridge: Cambridge University Press, ISBN 0521820685
- McMichael, George; Glenn, Edgar M. (1962), Shakespeare and his Rivals: A Casebook on the Authorship Controversy, New York: Odyssey Press, OCLC 2113359
- McMullan, Gordon (2000), "Introduction", in Shakespeare, William; McMullan, Gordon (ed.), King Henry VIII, London: Arden Shakespeare, Thomson, ISBN 1903436257
- Meagher, John C. (2003), Pursuing Shakespeare's Dramaturgy: Some Contexts, Resources, and Strategies in his Playmaking, New Jersey: Fairleigh Dickinson University Press, ISBN 0838639933
- Morris, Brian Robert (1968), Christopher Marlowe, New York: Hill and Wang, ISBN 0809067803
- Muir, Kenneth (2005), Shakespeare's Tragic Sequence, London: Routledge, ISBN 0415353254
- Nagler, A. M. (1958), Shakespeare's Stage, New Haven, CT: Yale University Press, ISBN 0300026897
- Paraisz, Júlia (2006), "The Nature of a Romantic Edition", in Holland, Peter, Shakespeare Survey, 59, Cambridge: Cambridge University Press, ISBN 0521868386
- Pequigney, Joseph (1985), Such Is My Love: A Study of Shakespeare's Sonnets, Chicago: University of Chicago Press, ISBN 0226655636
- Pollard, Alfred W. (1909), Shakespeare Quartos and Folios: A Study in the Bibliography of Shakespeare's Plays, 1594-1685, London: Methuen, OCLC 46308204
- Porter, Roy; Teich, Mikuláš (1988), Romanticism in National Context, Cambridge: Cambridge University Press, ISBN 0521339138
- Potter, Lois (1997), "Introduction", in Shakespeare, William; Potter, Lois (ed.), The Two Noble Kinsmen, London: Arden Shakespeare, Thomson, ISBN 1904271189
- Pritchard, Arnold (1979), Catholic Loyalism in Elizabethan England, Chapel Hill: University of North Carolina Press, ISBN 0807813451
- Ribner, Irving (2005), The English History Play in the Age of Shakespeare, London: Routledge, ISBN 0415353149
- Ringler, William, Jr. (1997), "Shakespeare and His Actors: Some Remarks on King Lear", in Ogden, James; Arthur Hawley, In Lear from Study to Stage: Essays in Criticism, New Jersey: Fairleigh Dickinson University Press, ISBN 083863690X
- Rowe, John (2006), "Introduction", in Shakespeare, William; Rowe, John (ed.), The Poems: Venus and Adonis, The Rape of Lucrece, The Phoenix and the Turtle, The Passionate Pilgrim, A Lover's Complaint, by William Shakespeare (2nd revised ed.), Cambridge: Cambridge University Press, ISBN 0521855519
- Rowe, Nicholas (1709), Gray, Terry A., ed., Some Acount of the Life &c. of Mr. William Shakespear, Online at Mr. William Shakespeare and the Internet, 1997, archived from the original on 2008-07-23, https://web.archive.org/web/20080723160054/http://shakespeare.palomar.edu/ROWE.HTM, retrieved 2007-07-30
- Royle, Nicholas (2000), "To Be Announced", in Morra, Joanne; Robson, Mark; Smith, Marquard, The Limits of Death: Between Philosophy and Psychoanalysis, Manchester: Manchester University Press, ISBN 0719057515
- Sawyer, Robert (2003), Victorian Appropriations of Shakespeare, New Jersey: Fairleigh Dickinson University Press, ISBN 0838639704
- Schanzer, Ernest (1963), The Problem Plays of Shakespeare, London: Routledge and Kegan Paul, OCLC 2378165
- Schoch, Richard (2002), "Pictorial Shakespeare", in Wells, Stanley; Stanton, Sarah, The Cambridge Companion to Shakespeare on Stage, Cambridge: Cambridge University Press, ISBN 052179711X
- Schoenbaum, Samuel (1991), Shakespeare's Lives, Oxford: Oxford University Press, ISBN 0198186185
- Schoenbaum, Samuel (1987), William Shakespeare: A Compact Documentary Life (Revised ed.), Oxford: Oxford University Press, ISBN 0195051610
- Shakespeare, William (1914), "Sonnet 18", in Craig, W. J., The Oxford Shakespeare: the Complete Works of William Shakespeare (Bartleby.com (2000) ed.), Oxford: Oxford University Press, http://www.bartleby.com/70/50018.html, retrieved 2007-06-22
- Shapiro, James (2005), 1599: A Year in the Life of William Shakespeare, London: Faber and Faber, ISBN 0571214800
- Snyder, Susan; Curren-Aquino, Deborah (2007), "Introduction", in Shakespeare, William; Snyder, Susan (ed.); Curren-Aquino, Deborah (ed.), The Winter's Tale, Cambridge: Cambridge University Press, ISBN 0521221587
- Steiner, George (1996), The Death of Tragedy, New Haven: Yale University Press, ISBN 0300069162
- Taylor, Dennis (2006), "Hardy and Hamlet", in Wilson, Keith, Thomas Hardy Reappraised: Essays in Honour of Michael Millgate, Toronto: University of Toronto Press, ISBN 0802039553
- Taylor, Gary (1990), Reinventing Shakespeare: A Cultural History from the Restoration to the Present, London: Hogarth Press, ISBN 0701208880
- Taylor, Gary (1988), William Shakespeare: A Textual Companion, Oxford: Oxford University Press, ISBN 0198129149
- Vickers, Brian (2002), Shakespeare, Co-Author: A Historical Study of Five Collaborative Plays, Oxford: Oxford University Press, ISBN 0199256535
- Wain, John (1975), Samuel Johnson, New York: Viking, ISBN 0670616710
- Wells, Stanley; Taylor, Gary; Jowett, John et al., eds. (2005), The Oxford Shakespeare: The Complete Works (2nd ed.), Oxford: Oxford University Press, ISBN 0199267170
- Wells, Stanley (1997), Shakespeare: A Life in Drama, New York: W. W. Norton, ISBN 0393315622
- Wells, Stanley (2006), Shakespeare & Co, New York: Pantheon, ISBN 0375424946
- Wells, Stanley; Orlin, Lena Cowen, eds. (2003), Shakespeare: An Oxford Guide, Oxford: Oxford University Press, ISBN 0199245223
- Werner, Sarah (2001), Shakespeare and Feminist Performance, London: Routledge, ISBN 0415227291
- Wilson, Richard (2004), Secret Shakespeare: Studies in Theatre, Religion and Resistance, Manchester: Manchester University Press, ISBN 0719070244
- Wood, Michael (2003), Shakespeare, New York: Basic Books, ISBN 0465092640
- Wright, George T. (2004), "The Play of Phrase and Line", in McDonald, Russ, Shakespeare: An Anthology of Criticism and Theory, 1945–2000, Oxford: Blackwell, ISBN 0631234888
વધારે વાંચોફેરફાર કરો
- બ્રાયસન, બિલ (Bryson, Bill) 2007 Shakespeare: The World as Stage(એમિનન્ટ લાઇવ્સ)હાર્પર કોલિન્સISBN 000719790X
- મેસફિલ્ડ, જોન (Masefield, John)"વિલિયમ શેક્સપીયર"
- વેન્ડલર, હેલેન (Vendler, Helen) (1997)ધ આર્ટ ઓફ શેક્સપીયર્સ સોનિટહાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસISBN 0674637127
બાહ્ય કડીઓફેરફાર કરો
વિલિયમ શેક્સપીયર વિષય પર વધુ જાણવા માટે જુઓ: | |
---|---|
શબ્દકોશ | |
પુસ્તકો | |
અવતરણો | |
વિકિસ્રોત | |
દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો અને ચિત્રો | |
સમાચાર | |
અભ્યાસ સામગ્રી |
- ધ ઇન્ટરનેટ શેક્સપીયર એડિશન સંગ્રહિત ૨૦૦૭-૦૮-૧૪ ના રોજ વેબેક મશિન
- ઓપન સોર્સ શેક્સપીયર(કમ્પ્લીટ વર્ક્સ, વિથ સર્ચ એન્જિન અને કોન્કોર્ડન્સ)
- ધ રોયલ શેક્સપીયર કંપની વેબસાઇટ
- શેક્સપીયર્સ વિલ, યુ.કે.ના નેશનલ આર્કાઇવ્ઝમાંથી, લેટિનમાં
- ઢાંચો:Findagrave
- ઢાંચો:ChoralWiki
- ઢાંચો:Wikisource1911Enc Citation