વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
No edit summary |
||
લીટી ૧:
"વૈતાલ પચ્ચીસી" એ પ્રાચીન ભારતનો પ્રસીધ્ધ સંસ્કુત વાર્તા સંગ્રહ છે. જેને વૈતાળ દ્વારા કહેવામાં આવે છે. આવી કુલ ૨૫ વાર્તાઓનો સંગ્રહ છે. જેમાં મુખ્ય પાત્ર તરીકે રાજા વિક્રમ અને વૈતાળ નો સમાવેશ થાય છે.તેના રચયતા "વૈતાલ ભટ્ટ" ને માનવામાં આવે છે. જે વિક્રમરાજાનાં દરબાર નાં ૯ રત્નો પૈકી એક હતા.
[[શ્રેણી:સંસ્કૃત સાહિત્ય]]
[[શ્રેણી:બોધકથાઓ]]
|