વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
'''વેતાલ પચ્ચીસી''' એ પ્રાચીન ભારતનો પ્રસીધ્ધ સંસ્કૃત વાર્તા-સંગ્રહ છે. આ વાર્તાઓ વેતાળ દ્વારા કહેવામાં આવી છે. આવી કુલ ૨૪ વાર્તાઓનો સંગ્રહ છે અને ૨૫મી વાર્તા (જે આ સંગ્રહને 'પચ્ચીસી' નામ આપે છે) તે ખુદ કથાની પૃષ્ઠભૂમિ વર્ણવતી વાર્તા છે. જેમાં મુખ્ય પાત્ર તરીકે [[વિક્રમાદિત્ય|રાજા વિક્રમ (વિક્રમાદિત્ય)]] અને વેતાળનો સમાવેશ થાય છે. તેના રચયતા વેતાળ ભટ્ટને માનવામાં આવે છે, જે વિક્રમરાજાનાં દરબાર નાં ૯ રત્નો પૈકી એક હતા.
 
{{સબસ્ટબ}}
 
[[શ્રેણી:સંસ્કૃત સાહિત્ય]]