વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૭:
== ઉદભવ અને વિકાસ ==
તેનો ઉદભવ કહેવાય છેકે રાજા [[સાત વાહન]]નાં સમયમાં તેનાં મંત્રી "ગુણાદય" દ્વારા રચીત "બડ કહા" નામના સંગ્રહ માંથી થયો છે. જેનો રચના કાળ લગભગ ઇ.સ પુર્વે ૮૧૬ માનંવામાં આવે છે. જેમાં ૭ લાખ [[છંદ]] હતા,પણ હાલ તેનું અસ્તીત્વ નથી , પછી થી કાશ્મીર નાં કવિ સોમદેવે તેને ફરી સંસ્કુત ભાષામાં લખી અને તેને તેનાં પ્રસીધ્ધ ગ્રંથ "[[ક્થા સરીતસાગર]]" માં તેનો ઉલ્લેખ કર્યો જેમાં કુલ ૨૪ વાર્તાઓ હતી સમય જતા તેમાં કેટલાક ફેરફારો થયા અને તેમાં વધુ એક વાર્તા ઉમેરી તેનીં સંખ્યા ૨૫ કરવામાં આવી હતી.<br />આ વાર્તાઓને ઉદેશ્ય ફક્ત મનોરંજનં માટે નહી પણ તેમાં રહેલા ગુઢ અર્થ માટે છે જો તેનાં આ રહ્સ્યોને સમજી લેવામાં આવે તો તેનાં થી સાચો ન્યાય તેમજ સાચી રાજનીતી સમજી શકાય તેમ છે.
 
== હાલનાં સમયમાં વેતાલ પચ્ચીસી ==
"વેતાલ પચ્ચીસી"ને સીરીયલ નું રૂપ આપી દુરદર્શન પર તેનું પ્રસારણ થતું હતું જેમાં રાજા વિક્રમનીં ભુમીકા પ્રસીધ્ધ કલાકાર "અરૂણ ગોવીલ" એ નીભાવી હતી, તે ઉપરાંતે ખાસ બાળકો માટે તેની "કાર્ટુન ફિલ્મ" પણ બનાવવામાં આવી છે, તે ઉપરાંત તે પુસ્તક રૂપે તો આજે પણ એટલીજ પ્રસિધ્ધ છે.
 
 
{{સબસ્ટબ}}