વેતાલ પચ્ચીસી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૬:
 
== ઉદભવ અને વિકાસ ==
તેનો ઉદભવ કહેવાય છેકે રાજા [[સાત વાહન]]નાં સમયમાં તેનાં મંત્રી "ગુણાદય" દ્વારા રચીત "બડ કહા" નામના સંગ્રહ માંથી થયો છે. જેનો રચના કાળ લગભગ ઇ.સ પુર્વે ૮૧૬ માનંવામાં આવે છે. જેમાં ૭ લાખ [[છંદ]] હતા,પણ હાલ તેનું અસ્તીત્વ નથી , પછી થી કાશ્મીર નાં કવિ [[કવિ સોમદેવ]] એ તેને ફરી સંસ્કુત ભાષામાં લખી અને તેને તેનાં પ્રસીધ્ધ ગ્રંથ "[[ક્થા સરીતસાગર]]" માં તેનો ઉલ્લેખ કર્યો જેમાં કુલ ૨૪ વાર્તાઓ હતી સમય જતા તેમાં કેટલાક ફેરફારો થયા અને તેમાં વધુ એક વાર્તા ઉમેરી તેનીં સંખ્યા ૨૫ કરવામાં આવી હતી.<br />આ વાર્તાઓને ઉદેશ્ય ફક્ત મનોરંજનં માટે નહી પણ તેમાં રહેલા ગુઢ અર્થ માટે છે જો તેનાં આ રહ્સ્યોને સમજી લેવામાં આવે તો તેનાં થી સાચો ન્યાય તેમજ સાચી રાજનીતી સમજી શકાય તેમ છે.
 
== હાલનાં સમયમાં વેતાલ પચ્ચીસી ==