Content deleted Content added
નાનુંNo edit summary
Replaced content with 'ચિત્ર:130120082007.jpg ''' [http://sufipsy.blogspot.com સુફીસાયકોલોજી] <br /> [http://oshosufism.webs.com]ઓસોસુફી...'
 
લીટી ૧:
[[ચિત્ર:130120082007.jpg]]
મારુ નામ 'અલ્તાફ પટેલ છે. હુ ભારતના ગુજરાત રાજ્ય [[ભરૂચ]] જીલ્લાના [[ટંકારીયા]] ગામ રહું છુ. હું ભારતીય છુ તેનો મને ગર્વ છે. હુ વ્યવસાયે શિક્ષક (TEACHER} છુ. મે [PSYCHOLOGY][[ મનોવિજ્ઞાન]] [[[સાઇકોલોજી]] ]વિષય સાથે અનુસ્નાતક તેમ જ શિક્ષણ-સ્નાતક (MA. BED.) સુધીનો અભ્યાસ કર્યો છે.મે ખાસ કરીને સામાજિક વિજ્ઞાન ના નિબંધની રચનામાં એને [[ગઝલ]] જેવા વિવિધ સાહિત્યપ્રકારો ની રચનામાં પોતાની સર્જનશક્તિ સાબિત કરી છે. મારો એમ.એ. નો અભ્યાસ સ.પ.યુનિ મા પર્થમ રહી ગોલડ મેડલ[સાઇકોલોજી] સાથે પુરો કર્યો. હુ ગુજરાત મનોવિજ્ઞાન મંડળ ના સ્ભય છુ. મારી ભરુચ જિલ્લા ના મનોવિજ્ઞાન ના આર. પી. તરીકે પસદગી થઇ છે.હુ હાલ સુફીસાયકોલોજી પ્રોજેકટ પર કાર્ય કરી રહઉઓા છુ.આ પ્રોજેકટ થી માનવી ઓ ની માનસિક બીમારી ઓ ને સ્પ્રીચુઅલ ઉપચારો થી દુર કરવા માગે છે.તેઓ ને જગત ના નાના મા નાના માનવી ને સ્પ્રીચુઅલ મદદ પોહચાવી મદદરુપ થવા માગે છે. મને અધાર્મીક બનવામા રસ છે. મારા મતે બધા ધર્મ પુસ્તકો ભેગા કરી સળગાવી આપવા જોઇએ. તોજ માનવ જાત સુખી થાય. દરેક માનવી એ ધર્મના વાડામાંથી બહાર નીકળવું જ પડે..આ ધરમ ધર્મનાં પુસ્તકો ૧૦૦૦ કે ૫૦૦૦ વરસ પહલા લખાયા છે.આજ નો માન્વી તેનુ અનુ,ક્રે છે.આવી ધાર્મિક સ્કુચીતા મા થી બહાર્ નીકર્વુ જોઇઅએ,!!! જો કે હાલની પરિસ્થિતીમાં જોઈએ તો તે સમય નો માનવી અને આજ નો માનવી અલગ છે.તેની ભાષા,જીવન શૈલી,સમાજ ,પરિસ્થિતીઆ બધુ અલગ છે.જુના લોકો એ ધાર્મિક વાડાઓ બનાવી દીધા છે.હવે મનુષ્યને સરળ જીવન જીવવા માટે તેમજ સુખ થી જીવવા બધા માન્વી માટૅ સમાન ધર્મં પુસ્તક લખવુ .અને સમાન ધર્મ એક્ ધરમ રચવો જોઇએ ...આપણા બાળકો ને આધાત્મિકતા અને ધર્મના નામ થી આવા ધરમ ધર્મનાં પુસ્તકો થોપીએ છે.તેમને '''વારસા મા વિચારો ,ધરમ આપવા કરતા આધાત્મિક દ્રષ્ટિથી જોતા શીખવા માટેની પ્રેરણા આપવી જોઇએ માનવી નો સવભાવ એટલે જધર્મ!''''''
== જિંદગી એટલે ==
 
. જિંદગીને થોડીક જુદી રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો કહી શકાય કે, જિંદગી એટલે સાચા અને ખોટા નિર્ણયોનો સરવાળો. આપણાં સુખ અને દુ:ખનો ઘણો મોટો આધાર આપણે લીધેલા નિર્ણયો પર નિર્ભર કરે છે. નાના હોઈએ ત્યારે આપણે નાના નાના ડિસિઝન્સ લેતાં હોઈએ છીએ, મોટા થતાં જઈએ એમ એમ મોટા નિર્ણયો લેવા પડતાં હોય છે.પ્રેમ, દોસ્તી, લગ્ન અને કરિયર, આ ચાર બાબતો એવી છે કે જેના નિર્ણય આપણને આખી જિંદગી અસર કરતાં રહે છે. માણસને જો ખબર હોય કે મારો આ નિર્ણય મને તકલીફ કે દુ:ખ આપશે તો એ કોઈ દિવસ એવો નિર્ણય લ્યે જ નહીં. નિર્ણયની સૌથી મોટી તકલીફ જ એ છે કે નિર્ણય સાચો હતો કે ખોટો એ તો પરિણામ આવે ત્યારે જ સમજાય છે.
‘'''કલા અને વિજ્ઞાન દ્વારા ઉચ્ચ કક્ષાએ કેળવાયેલાં આપણે સૌ એટલી હદે સુધરેલાં બની ચૂક્યાં છીએ, કે સામાજિક સભ્યતા અને ઔચિત્યના બધા ખ્યાલોના બોજ તળે આપણે દબાઈ મરેલાં છીએ.’ - ઈમેન્યુએલ કાન્ટ.'''
.<blockquote>
'''