ચૈતન્ય મહાપ્રભુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું The file Image:Chaitanya_Mahaprabhu.jpg has been removed, as it has been deleted by commons:User:Martin H.: ''Copyright violation: dervative of windows wallpaper + flickr washing''. ''[[m:User:Commo
નાનું insrted image
લીટી ૧:
[[File:Chaitanya sankirtan.jpg|thumb|ભક્તોની સાથે સંકિર્તન કરી રહેલા ચૈતન્ય મહાપ્રભુ]]
 
શ્રી ચૈતન્ય મહાપ્રભુ ([[બંગાળી ભાષા|બંગાળી]] চৈতন্য মহাপ্রভূ) (૧૪૮૬-૧૫૩૪)નો જન્મ હાલનાં [[પશ્ચિમ બંગાળ]]માં નવદ્વીપ મંડળ તરીકે ઓળખાતા પ્રદેશનાં નાદિયા ગામમાં શક સંવત, ૧૪૦૭ [[ફાગણ સુદ ૧૫|ફાગણ સુદ પૂનમ]]નાં દિવસે થયો હતો. તેઓને ઇતિહાસમાં એક સંત/સંન્યાસી અને તે સમયના બંગાળ (હાલના [[પશ્ચિમ બંગાળ]] અને [[બાંગ્લાદેશ]]) તથા [[ઓરિસ્સા]]ના એક સમાજ સુધારક ગણવામાં આવે છે. પરંતુ [[ગૌડીય વૈષ્ણવ સંપ્રદાય|ગૌડીય વૈષ્ણવો]] તેમને સ્વયં ભગવાન [[કૃષ્ણ|શ્રી કૃષ્ણજ]] [[રાધા|રાધા રાણીના]] ભાવ અને રૂપમાં માને છે.