વલ્લભાચાર્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રીમદ્ વલ્લભાચાર્ય નું નામ બદલી ને વલ્લભાચાર્ય કરવામાં આવ્યું છે.: more famous name... easy to search....
No edit summary
લીટી ૧:
{{stub}}
'''શ્રીમદ્ વલ્લભાચાર્ય''' વૈષ્ણવ ધર્મનામાન્યતાના એક પ્રસિદ્ધ અને તેજસ્વી આચાર્ય, જેમનો જન્મ [[ભારદ્વાજ]] ગોત્રી, એક વિદ્વાન તેલંગ બ્રાહ્મણ લક્ષમણ ભટ્ટને ધેર ચંપારણ્યમાં સને ૧૪૭૯, સંવત ૧૫૩૫માં ચૈત્ર વદ ૧૧ના શુભ દિવસે થયો. જન્મ થતાં આ તેજસ્વી બાળક મૃતવત્ જણાતાં માતા-પિતા સખ્ત આઘાત સાથે શમી વૃક્ષની ગોખમાં મૂકી, હિંસક પશુઓથી બચાવવા વૃક્ષની આગળપાછળ અગ્નિ પ્રગટાવી જતાં રહ્યાં.
 
[[Category:ધાર્મિક વ્યક્તિત્વ]]