કળિયુગ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Piyushbhatt (ચર્ચા | યોગદાન) New page: વૈદિક કે સનાતન ધર્મ મુજબ ઇ.સ. ૨૦૦૭ કે જ્યારે આ લખાય છે ત્યારે કલિયુગ ચાલે ... |
Piyushbhatt (ચર્ચા | યોગદાન) નાનુંNo edit summary |
||
લીટી ૧:
વૈદિક કે સનાતન ધર્મ મુજબ ઇ.સ. ૨૦૦૭ કે જ્યારે આ લખાય છે ત્યારે કલિયુગ ચાલે છે તેવું માનવામાં આવે છે. આ
ઇ.સ.પૂર્વે ૩૦૬૬માં [[મહાભારત]]નું યુદ્ધ થયું ગણાય છે જે આશરે આજથી ૫૦૭૩ વર્ષ પહેલા થયું ગણાય. એટલે કલિયુગને આશરે ૫૦૫૦ જેટલા વર્ષ થયા ગણી શકાય.
[[દક્ષિણ અમેરિકા]]ના લોકોના પંચાંગ મુજબ તેમનો યુગ ઇ.સ.પૂર્વે ૩૧૧૦ માં ચાલું થયેલો. ૩૧૧૦ + ૨૦૦૭ = ૫૧૧૭ વર્ષ તેમના યુગને થયા જે પણ ભારતના કલિયુગની શરૂઆતને મળતા આવે છે.
કલિયુગના અંત પછી [[સત્યયુગ]] ફરીથી ચાલુ થાય છે.
==વર્ણન==
==અવતારો==
[[કલ્કિ]]
|