મનમોહન સિંહ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
નાનું →જીવન ઝરમર |
નાનુંNo edit summary |
||
લીટી ૨૨:
==જીવન ઝરમર==
મનમોહન સિંહનો જન્મ પાકિસ્તાનના [[પંજાબ (પાકિસ્તાન)|પંજાબ]] પ્રાંતમાં [[સપ્ટેમ્બર ૨૬| ૨૬ સપ્ટેઁબર]] ૧૯૩૨ના થયો હતો. દેશના વિભાજન બાદ તેમનો પરિવાર ભારત ચાલી આવ્યો. અહીઁ પંજાબ વિશ્વવિદ્યાલયમાંથી તેમણે સ્નાતક તથા સ્નાતકોત્તર સ્તરનો અભ્યાસ પૂરો કર્યો. બાદમાં તેઓ [[કેમ્બ્રિજ વિશ્વવિદ્યાલય]] ગયા, જ્યાંથી તેમણે પી.એચ.ડી. કરી. આ પછી તેમણે [[ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય]]માંથી ડી.ફિલ. પણ કર્યુઁ. તેમનું પુસ્તક ''ઇંડિયાઝ એક્સપોર્ટ ટ્રેંડ્સ એંડ પ્રોસ્પેક્ટ્સ ફૉર સેલ્ફ સસ્ટેંડ ગ્રોથ'', (અંગ્રેજી: India's Export Trends and Prospects for Self-Sustained Growth), ભારતની અન્તર્મુખી વ્યાપાર નીતિની પહેલી અને તિવ્ર આલોચના મનાય છે. ડો. સિંહે [[અર્થશાસ્ત્ર]]ના અધ્યાપક તરીકે ઘણી ખ્યાતિ મેળવી. તેઓ પંજાબ વિશ્વવિદ્યાલય અને બાદમાં પ્રતિષ્ઠિત દિલ્હી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં પ્રધ્યાપક રહ્યાં. આ વચ્ચે તેઓ UNCTAD સચિવાલયમાં સલાહકાર પણ રહ્યાં અને ૧૯૮૭ તથા ૧૯૯૦માં [[જીનીવા]]માં સાઉથ કમીશનમાં સચિવ પણ રહ્યાં છે. ૧૯૭૧માં ડો. સિંહની ભારતના [[નાણા મંત્રાલય]]માં આર્થિક સલાહકાર તરીકે નિમુણક કરવામાં આવી. આના તુરંત બાદ ૧૯૭૨માં તેમને નાણા મંત્રાલયમાં મુખ્ય આર્થિક સલાહકાર બનાવાયા. આ બાદના વર્ષોંમાં તેઓ [[યોજના આયોગ]]ના ઉપાધ્યક્ષ, [[ભારતીય રિઝર્વ
===મહત્વપૂર્ણ પડાવો===
|