વર્ધમાન જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''વર્ધમાન જિલ્લો''' (અંગ્રેજી:Bardhaman district) (બંગાળી:বর্ধমান জেলা ''bôrdhoman'') ('''Burdwan''' અથવા '''Burdhman''' પણ લખાય છે.) [[ભારત]] દેશના પૂર્વ ભાગમાં આવેલા [[પશ્ચિમ બંગાળ| પશ્ચિમ બંગાળ રાજ્ય]]માં આવેલા કુલ ૧૯ (ઓગણીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. આ જિલ્લો પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ૩ (ત્રણ) વિભાગો પૈકીના એક એવા [[વર્ધમાન વિભાગ]]ના વહીવટી ક્ષેત્ર અંતર્ગત આવે છે. [[વર્ધમાન]] શહેર ખાતે વર્ધમાન જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે, જે [[આસાનસોલ]] અને દુર્ગાપુર જેવાં ઔદ્યોગિક રીતે મહત્વ ધરાવતાં સ્થળો હોવા છતાં જિલ્લા તેમ જ વિભાગનું મુખ્ય મથક છે. [[દામોદર નદી]]ના કિનારા પર ૨૩ ડિગ્રી ૨૫' ઉત્તર અક્ષાંશ તથા ૮૭ ડિગ્રી ૮૫' પૂર્વ રેખાંશ પર સ્થિત વર્ધમાન શહેરમાં છે.<ref>[http://www.fallingrain.com/world/IN/28/Barddhaman.html Falling Rain Genomics, Inc - Barddhaman]</ref> રાજ્યની રાજધાની [[કોલકાતા]]થી ૧૦૦ કિલોમીટર જેટલા દૂર આવેલા આ નગરનો ગૌરવશાળી પૌરાણિક ઇતિહાસ છે. આ નગરનું નામકરણ ૨૪મા જૈન તીર્થંકર [[મહાવીર]]ના નામ પરથી થયેલું છે. [[મુઘલ કાળ]]માં વર્ધમાન નગરનું નામ શરિફાબાદ હતું. મુઘલ બાદશાહ [[જહાંગીર]]ના ફરમાન પર ૧૭મી શતાબ્દીમાં એક વેપારી કૃષ્ણરામ રાયે વર્ધમાન ખાતે પોતાની જમીનદારીનીથી શરૂઆત કરી હતી. કૃષ્ણરામ રાયના વંશજોએ [[૧૯૫૫]] સુધી વર્ધમાન પર શાસન કર્યું. વર્ધમાન જિલ્લામાંથી મળી આવેલા પથ્થર યુગના અવશેષો તથા [[સિંહભૂમિ]], [[પુરુલિયા જિલ્લો|પુરૂલિયા]], [[ધનબાદ]] અને [[બાંકુડા જિલ્લો| બાંકુડા]] જિલ્લાના અવશેષોમાં સમાનતાઓ જોવા મળે છે. આ બાબત પરથી જણાઇ આવે છે કે આ સંપૂર્ણ ક્ષેત્ર એક જ પ્રકારની સભ્યતા અને સંસ્કૃતિનું દ્યોતક હતું. વર્ધમાન નામ જ આપોઆપ જ [[જૈન ધર્મ]]ના ૨૪મા તીર્થંકર મહાવીર વર્ધમાન સાથે જોડાયેલું છે.
[[વર્ધમાન]] શહેર ખાતે વર્ધમાન જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે, જે [[આસાનસોલ]] અને દુર્ગાપુર જેવાં ઔદ્યોગિક રીતે મહત્વ ધરાવતાં સ્થળો હોવા છતાં જિલ્લા તેમ જ વિભાગનું મુખ્ય મથક છે. [[દામોદર નદી]]ના કિનારા પર ૨૩ ડિગ્રી ૨૫' ઉત્તર અક્ષાંશ તથા ૮૭ ડિગ્રી ૮૫' પૂર્વ રેખાંશ પર સ્થિત વર્ધમાન શહેરમાં છે.<ref>[http://www.fallingrain.com/world/IN/28/Barddhaman.html Falling Rain Genomics, Inc - Barddhaman]</ref> રાજ્યની રાજધાની [[કોલકાતા]]થી ૧૦૦ કિલોમીટર જેટલા દૂર આવેલા આ નગરનો ગૌરવશાળી પૌરાણિક ઇતિહાસ છે. આ નગરનું નામકરણ ૨૪મા જૈન તીર્થંકર [[મહાવીર]]ના નામ પરથી થયેલું છે. [[મુઘલ કાળ]]માં વર્ધમાન નગરનું નામ શરિફાબાદ હતું. મુઘલ બાદશાહ [[જહાંગીર]]ના ફરમાન પર ૧૭મી શતાબ્દીમાં એક વેપારી કૃષ્ણરામ રાયે વર્ધમાન ખાતે પોતાની જમીનદારીનીથી શરૂઆત કરી હતી. કૃષ્ણરામ રાયના વંશજોએ [[૧૯૫૫]] સુધી વર્ધમાન પર શાસન કર્યું. વર્ધમાન જિલ્લામાંથી મળી આવેલા પથ્થર યુગના અવશેષો તથા [[સિંહભૂમિ]], [[પુરુલિયા જિલ્લો|પુરૂલિયા]], [[ધનબાદ]] અને [[બાંકુડા જિલ્લો| બાંકુડા]] જિલ્લાના અવશેષોમાં સમાનતાઓ જોવા મળે છે. આ બાબત પરથી જણાઇ આવે છે કે આ સંપૂર્ણ ક્ષેત્ર એક જ પ્રકારની સભ્યતા અને સંસ્કૃતિનું દ્યોતક હતું. વર્ધમાન નામ જ આપોઆપ જ [[જૈન ધર્મ]]ના ૨૪મા તીર્થંકર મહાવીર વર્ધમાન સાથે જોડાયેલું છે.
 
== સંદર્ભ ==