એકલવ્ય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
No edit summary |
|||
લીટી ૧:
'''એકલવ્ય''' ([[સંસ્કૃત ભાષા|સંસ્કૃત]]:एकलव्य) એ ભારતીય ઉપખંડના મહત્વના એવા [[હિંદુ ધર્મ]]ના મહાગ્રંથ [[મહાભારત]]
== ગુરુ ==
લીટી ૫:
== કૌશલ્ય ==
એક દિવસ [[પાંડવ]] તથા [[કૌરવ]] રાજકુમારો ગુરુ દ્રોણ સાથે આખેટ (શિકાર) માટે તે જ વનમાં ગયાં, જ્યાં એકલવ્ય આશ્રમ બનાવી ધનુર્વિદ્યાનો અભ્યાસ કરી રહ્યો હતો. રાજકુમારોનો કૂતરો ભટકતો ભટકતો એકલવ્યનાં આશ્રમમાં જઈ પહોંચ્યો. એકલવ્યને જોઈ તે ભોંકવા લાગ્યો, આથી ક્રોધિત થઈ એકલવ્યએ તે કૂતરાને પોતાના બાણ ચલાવી તેના મોંને
== દ્રોણનું આશ્ચર્ય ==
કૂતરાના પાછા ફરવા પર [[અર્જુન|અર્જુને]] સિફત પૂર્વક
== એકલવ્યની ગુરુ પ્રતિ નિષ્ઠા ==
દ્રોણાચાર્ય નહોતા ચાહતા કે કોઈ અર્જુનથી મોટો ધનુર્ધારી બની શકે. આથી તેઓએ એકલવ્યને કહ્યું, "જો હું તારો ગુરુ છું, તો તારે મને ગુરુદક્ષિણા આપવી પડશે." એકલવ્ય બોલ્યો, "ગુરુદેવ! ગુરુદક્ષિણાના રૂપમાં આપ જે પણ માંગશો, તે હું આપવા તૈયાર છું." દ્રોણાચાર્યએ એકલવ્ય પાસેથી ગુરુદક્ષિણાના રૂપમાં તેના જમણા હાથના અંગૂઠાની માંગણી કરી. એકલવ્યે સહર્ષ પોતાનો અંગૂઠો કાપીને આપી દીધો.
== એકલવ્યની રીત ==
અંગૂઠો કપાઈ ગયાં પછી એકલવ્ય તર્જની અને મધ્યમા આંગળીનો ઊપયોગ કરી તીર ચલાવવા લાગ્યો. અહીંથી તીરંદાજી કરવાની આધુનિક પદ્ધતિનો જન્મ થયો. નિઃસંદેહ આ બહેતર પદ્ધતિ છે અને આજકાલ તીરંદાજી આજ રીતે થાય છે. જે રીતે અર્જુન તીરંદાજી કરતો હતો, તેવી રીતે વર્તમાન કાળમાં કોઈ તીરંદાજી નથી કરતું. ખરેખર એકલવ્ય મહાન ધનુર્ધર હતો.
[[Category:પૌરાણિક પાત્રો]]▼
[[શ્રેણી:મહાભારત]]
{{મહાભારત}}
|