સમ્રાટ મિહિરભોજ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
ભાષાંતર પૂર્ણ
લીટી ૧:
[[ચિત્ર:Statue of Gurjar Samraat Mihir Bhoj Mahaan in Bharat Upvan ofAkshardham Mandir New Delhi.jpg|thumb|right|સમ્રાટ મિહિર ભોજ કીભોજની મુર્તિ:ભારત ઉપવન, અક્શરધામઅક્ષરરધામ મન્દિરમંદિર, નઈનવી દિલ્લીદિલ્હી]]
{{ભાષાંતર}}
'''સમ્રાટ મિહિરભોજ'''ને ગુર્જર પ્રતિહાર-વંશના સૌથી મહાન રાજા માનવામાં આવે છે. સમ્રાટે લગભગ ૫૦ વર્ષ સુધી રાજ્યશાસન કર્યું હતું. તેઓ વિષ્ણુ ભગવાનના ભક્ત હતા તથા કેટલાક સિક્કાઓમાં એમને આદિવરાહ તરીકે પણ ઓળખવામાં આવ્યા છે. મેહરોલી નામની જગ્યાનું નામકરણ પણ એમના નામ પરથી જ રાખવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. ૨૪નો કેટલોક ભાગ ''ગુર્જર સમ્રાટ મિહિરભોજ માર્ગ'' નામ વડે ઓળખાય છે.
[[ચિત્ર:Statue of Gurjar Samraat Mihir Bhoj Mahaan in Bharat Upvan ofAkshardham Mandir New Delhi.jpg|thumb|right|સમ્રાટ મિહિર ભોજ કી મુર્તિ:ભારત ઉપવન, અક્શરધામ મન્દિર, નઈ દિલ્લી]]
 
'''સમ્રાટ મિહિરભોજ''' ગુર્જર પ્રતિહાર-વન્શ કે સબસે મહાન રાજા માને જાતે હૈ૤ ઇન્હોને લગભગ ૫૦ સાલ તક રાજ્ય કિયા થા૤ યે વિષ્ણુ ભગવાન કે ભક્ત થે તથા કુછ સિક્કો મે ઇન્હે આદિવરાહ ભી માના ગયા હૈ૤મેહરોલી નામક જગહ ઇન્કે નામ પર રખી ગયી થી૤ રાષ્ટરીય રાજમાર્ગ ૨૪ કા કુછ ભાગ ''ગુર્જર સમ્રાટ મિહિરભોજ માર્ગ'' નામ સે જાના જાતા હૈ૤
{{સ્ટબ}}
 
[[શ્રેણી:ઇતિહાસ]]
 
[[en:Mihira Bhoja I]]
[[hi:सम्राट मिहिरभोज]]