'''શાસ્ત્રીજી મહારાજ''' ભગવાન સ્વામિનારાયણના તૃતીય આઘ્યાત્મિક અનુગામી હતા. સને ૧૮૬૫માં [[વસંતપંચમી]]એ [[ચરોતર]]ના મહેળાવ ગામે પાટીદાર કુળમાં તેમનો જન્મ થયો હતો. ભગવાન [[સ્વામિનારાયણ]] સાથે ૧૨ વર્ષ રહેલા મહાન સંત સ્વામી વિજ્ઞાનાનંદજી પાસે ૧૯ વર્ષની વયે દીક્ષા લઈને સ્વામીશ્રીતેઓએ યજ્ઞપુરુષદાસજીયજ્ઞપુરુષ બન્યાદાસ નામ સ્વિકાર્યું. વિધાભ્યાસમાંવિદ્યાભ્યાસમાં અત્યંત તેજસ્વિતા, તપસ્વિતા, નિષ્કલંક સાધુતા, સનાતન અઘ્યાત્મ પરંપરાના પ્રખર વકતા અને અજૉડઅજોડ વ્યકિતત્વને કારણે ખૂબ નાની વયમાં તેઓએ સૌનાં દિલ જીતી લીધાં. શાસ્ત્રી યજ્ઞપુરુષદાસજીએયજ્ઞપુરુષ માનવકલ્યાણનાદાસે ઉદ્દેશ્યથીબોચાસણવાસી વૈદિકઅક્ષર ઉપાસનાપુરૂષોત્તમ જ્ઞાનના વિસ્તાર માટેસંસ્થા (બી.એ.પી.એસ. સંસ્થાની)ની સ્થાપના કરી. ભગવાન સ્વામિનારાયણના માનવકલ્યાણના સનાતન સંદેશને જગતભરમાં વિસ્તારવાફેલાવવા માટે એમણેતેમણે નાત-જાત અને ત્યાગી-ગૃહીનીજાતની રૂઢિઓથી પર થઈને [[પ્રાગજીભકતપ્રાગજી ભક્ત]] જેવા નિમ્ન વર્ણના બ્રહ્મસ્વરૂપ વ્યકિતત્વને ગુરુ તરીકે સ્વીકાર્યાસ્વીકાર્યાં.
સતત ૮૬ વર્ષની ઉંમર સુધી ભકિતભાવપૂર્વક સનાતન ધર્મ અને ભગવાન સ્વામિનારાયણના વૈદિક સંદેશને પ્રસરાવવાપ્રસરાવતા માટે પ્રચંડ પુરુષાર્થ કરનારારહેલા આ મહાપુરુષેમહાપુરુષનાં બે મહાનપ્રખ્યાત વિભૂતિઓની ભેટ સમાજને આપી : એક બ્રહ્મસ્વરૂપશિષ્યો [[યોગીજી મહારાજ]] અને પ્રગટ[[પ્રમુખસ્વામી]] બ્રહ્મસ્વરૂપમહારાજ [[પ્રમુખસ્વામીસ્વામિનારાયણ સંપ્રદાય]]નાં મહારાજજાણીતા સંતો છે.▼
▲સતત ૮૬ વર્ષની ઉંમર સુધી ભકિતભાવપૂર્વક સનાતન ધર્મ અને ભગવાન સ્વામિનારાયણના વૈદિક સંદેશને પ્રસરાવવા માટે પ્રચંડ પુરુષાર્થ કરનારા આ મહાપુરુષે બે મહાન વિભૂતિઓની ભેટ સમાજને આપી : એક બ્રહ્મસ્વરૂપ [[યોગીજી મહારાજ]] અને પ્રગટ બ્રહ્મસ્વરૂપ [[પ્રમુખસ્વામી]] મહારાજ.