''પરોસ્પરોપગ્રહો જીવનમ્ ''ને જૈનત્વના સૂત્ર તરીકે અપનાવાયું છે.<ref>{{cite book | title =Encyclopediaએન્સાયક્લો ofપેડિયા Jainismઓફ જૈનીઝમ(Editedનાગેન્દ્ર byકે Nagendraસિંઘ Kr.દ્વારા Singhસંપાદીત) | publisher =Anmolઅનમોલ Publicationsપબ્લીકેશન | location =NewDelhiનવી દીલ્હી | isbn =8126106913 | year =2001 ૨૦૦૧ }} ppપૃ.2926 ૨૯૨૬-27૨૭</ref> આ સૂત્ર જૈન ત્વના પાયાના સિદ્ધાંતો અહિંસા અને અનેકાંતવાદપર આધારિત છે. [[મહાવીર]] નિર્વાણની ૨૫૦૦મી જયંતિના અવસરે સમગ્ર જૈન પંથો દ્વારા એક ચિન્હને માન્યતા મળી તેની નીચે દેવનાગરી માં આ સૂત્ર લખવામાં આવ્યું છે.