ગણધર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
લીટી ૨૪:
ભગવાન મહાવીરે તરત જ એમને પૂછ્યું, 'ગૌતમ, આત્માના સ્વતંતર અસ્તિત્વ વિષેની શંકા હજી પણ તારા મસ્તિષ્કને હેરાન કરે છે કેમ?' આ શબ્દો સાંભળી ઈંદ્રભૂતિ તો એકદમ આશ્ચર્ય માં ડૂબી ગયાં , કેમકે તેમના મનમાં તે વિષે શંકા હતી.ત્યાર બાદ ભગવાને સ્વયં વેદોના લાગતા સૂત્રનું ઉચ્ચારણ કરીને તેમને સમજાવ્યું કે તેમણે શંકા કે તેમણે શંકા કરવાનું કોઈ કારણ નથી. આ ચોખવટ સાંભળી ઈંદ્રભૂતિના મનની શંકાનું સમાધાન થયું. ત્યાર બાદ તેમણે ભગવાન [[મહાવીર]]ને [[ગુરુ]] તરીકે સ્વીકાર્યાં. તેઓ ભગવાન મહાવીરના ચરણે પડી તેમને શિષ્ય તરીકે સ્વીકારવા વિનંતિ કરી. ભગવન મહાવીરે તેમની વિનંતી નો સ્વીકાર કર્યો અને આમ ઈંદ્રભૂતિ તેમના પ્રથમ શિષ્ય બન્યાં.
 
''ઈંદ્રભૂતિ'' પાછા
As ''Indrabhuti'' did not come back, his brothers Agnibhuti, Vayubhuti and other Pundits like Vyakta went to the Lord [[Mahavira]] one after another.[[Mahavira]] welcomed them, and, pointing out their doubts pertaining to the soul, he gave them the convincing replies. All of them were satisfied with the [[Mahavira]]'s elucidation and became his pupils along with their own followers.
 
"https://gu.wikipedia.org/wiki/ગણધર" થી મેળવેલ