ગણધર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Sushant savla (ચર્ચા | યોગદાન) No edit summary |
Sushant savla (ચર્ચા | યોગદાન) |
||
લીટી ૩૨:
ત્યાર બાદ મહાવીર ૩૦ વર્ષ જીવ્યાં. તે દરમ્યાન મહાવીર વિવિધ ક્ષેત્રોમાં લોકોને અત્મીક મુક્તિનો માર્ગ બતાડતા વિચરવા લાગ્યાં. તે દરેક સમયે સુધર્મા સ્વામી તેમની સામે બેસતાઁ અને તેઓ શું કહે છે. તે ધ્યાન રાખતાં.
આ રીતે તેમણે મહાવીરની વાણીને
આવનારા બાર વર્ષોમાં તેઓ સઁઘના શિરોમણી રહ્યાં અને મહાવીરના ચીઁધેલ માર્ગ પર અસરકારક રીતે સંઘનું સંચાન કર્યું અને મહાવીરનો સંદેશ ફેલાવ્યો.
|