પ્રિયકાંત મણિયાર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
::'''આ નભ ઝૂક્યું તે કાનજી , ને પોયણી તે રાધા રે !''' ના રચનાકાર<br />
'''પ્રિયકાંત મણિયાર''' [[ગુજરાતી ભાષા]]ના જાણીતા [[સાહિત્યકાર]] હતા. એમણે [[કવિ]] તરીકે ગુજરાતી ભાષાને અમૂલ્ય યોગદાન આપ્યું છે. તેમનો જન્મ [[જાન્યુઆરી ૨૪|૨૪ જાન્યુઆરી]], [[૧૯૨૭]] ના રોજ [[વિરમગામ]], [[અમદાવાદ જિલ્લો|જિ. અમદાવાદ]] ખાતે થયો હતો. તેમણે ફક્ત ૯ ધોરણ સુધી કરેલો. તેમનું અવસાન [[જૂન ૨૫|૨૫ જૂન]], [[૧૯૮૫]]ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.
 
==કાવ્યગ્રંથો અને સન્માન==
*કાવ્યગ્રંથો: પ્રતિકપ્રતીક, અશબ્દ રાત્રીરાત્રિ, સ્પર્શ, સમીપ, પ્રબલગતિપ્રબલ ગતિ,વ્યોમલિપિ, લીલેરો ઢાળ.
 
*સન્માન: ૧૯૮૨ – સાહિત્ય અકાદમી – દિલ્હીનો પુરસ્કાર