જયશંકર પ્રસાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Content deleted Content added
Luckas-bot (ચર્ચા | યોગદાન) નાનું r2.7.1) (રોબોટ ઉમેરણ: hi:जयशंकर प्रसाद હટાવ્યું: gu:જયશંકર પ્રસાદ |
No edit summary |
||
લીટી ૧:
'''મહાકવિ'''ના રૂપમાં સુવિખ્યાત એવા '''જયશંકર પ્રસાદ''' (૧૮૮૯-૧૯૩૭) [[હિંદી સાહિત્ય]]માં એક વિશિષ્ટ સ્થાન ધરાવે છે. '''તિતલી''', '''કંકાલ''' અને '''ઇરાવતી''' જેવી [[નવલકથા]]ઓ તથા '''આકાશદીપ''', '''મધુઆ''' અને '''પુરસ્કાર''' જેવી નવલિકાઓ (કહાની) એમના ગદ્ય લેખન ક્ષેત્રે અપૂર્વ ઊઁચાઇઓ દર્શાવે છે. કાવ્ય સાહિત્યમાં કામાયની બેજોડ કૃતિ છે. કથા સાહિત્ય ક્ષેત્રમાં પણ એમનું યોગદાન મહત્ત્વપૂર્ણ રહ્યું છે. ભાવના-પ્રધાન
== જીવન પરિચય ==
|