આ [[વિશ્વ]]માં વિશ્વની અનેક [[ભાષા]]ઓ પૈકીની કોઇપણ ભાષામાં [[કવિતા]] એટલે કે [[પદ્ય]]ની રચના કરનાર વ્યક્તિને '''કવિ''' તરીકે ઓળખવામાં આવે છે. કવિઓ કવિતાની રચના સામાન્ય કરતાં વિશેષ, વિસ્તૃત અને રસમય શબ્દો વડે કરતા હોય છે.
ફરી તને નહી મળે આ પળમાં,
જીવનનું કોઇ નક્કી નથી,
હવેતો હાથભર મળીલે આ પળમાં.......
ઈદ્રજીતસિંહ વાઘેલા...!!!!
ભારતીય ઉપખંડમાં [[વાલ્મિકિ]]એ [[રામાયણ]] તથા [[વેદ વ્યાસ|વેદ વ્યાસજી]]એ [[મહાભારત]] જેવાં મહાકાવ્યોના દળદાર ગ્રંથોની રચના કરી હતી, જે આજે પણ બેજોડ છે.
[[ગુજરાતી સાહિત્ય]]માં પણ [[નરસિંહ મહેતા]] તેમ જ [[મીરાં બાઈ]] જેવા આદ્યકવિઓથી લઇને વર્તમાન સમય સુધીમાં અનેક કવિઓએ ગુજરાતી પદ્યમાં પોતાની રચનાઓનું યોગદાન આપી ગુજરાતી ભાષાને ગૌરવ અપાવ્યું છે.