મોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧૨:
==ખોરાક==
મોર તેના ખોરાકની શોધ વહેલી સવાર તેમજ સંધ્યાકાળ (સુર્યાસ્ત થતાં પહેલાં)સુધી કરે છે. બપોર નો સમય મહ્દઅંશે કોઇ ઘટાદાર વૃક્ષની ડાળી પર આરામ ફરમાવતા પસાર કરે છે. ખોરાક માટે મોર ચાર પાંચની સંખ્યાના નાના ટોળામાં વન વગડા તેમજ ખેતર માં ફરીને અનાજ નાં દાણા, જીવડાં અને નાના સરિસૃપ આરોગે છે.
 
==ધાર્મિક મહત્વ==
મોર હિંદુ ધર્મમાં એક અનેરું સ્થાન ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણ તેમના મુગટ માં બાળપણ થી જ કાયમ મોરનું પીછું ધરતા હતા તેમજ સરસ્વતી માતા પણ મોર પીછું ધારણ કરે છે. ભગવાન શિવ ના પુત્ર કારતિકેય ના વાહન મોર હોવાનું પણ હિંદુ ધાર્મિક ગ્રંથોમાં લખાયેલ છે. એક રીતે જોઇએ તો હિંદુ ધર્મનાં કોઇપણ દેવી દેવતાનાં ચિત્રમાં મોર સુશોભન માટે એક અલાયદું સ્થાન ધરાવે છે. વર્તમાન સમયમાં પણ અનેક મંદિરોમાં ભગવાન ને આરતી સમયે મોરનાં પીછાંથી બનેલ પંખાથી પવન વીઝવામાં આવે છે.
 
{{ભારતના રાષ્ટ્રચિહ્નો}}
"https://gu.wikipedia.org/wiki/મોર" થી મેળવેલ