જનકલ્યાણ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
'''જનકલ્યાણ''' એ એક [[ગુજરાતી ભાષામાંભાષા]]માં પ્રકાશિત થતું જીવનલક્ષી માસિકપત્ર છે. આ સામાયિક દર મહિને પ્રકાશિત કરવામાં આવે છે. આ સામાયિકના સંસ્થાપક [[સંત 'પુનિત']] હતા. હાલના સમયમાં આ સામાયિકની જવાબદારી સંપાદકશ્રી દેવેન્દ્ર એલ. ત્રિવેદી ('પુનિતપદરજપુનિત પદરજ') સંભાળી રહ્યા છે.
 
જનકલ્યાણનો પ્રથમ અંક [[એપ્રિલ]], ૧૯૫૦માં પ્રકાશીત કરવામાં આવ્યો હતો. આનું પ્રકાશન સંત પુનિત માર્ગ, મણિનગર, [[અમદાવાદ]]- ૩૮૦૦૦૦૮ પરથી કરવામાં આવે છે.